Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023

    ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની મહત્વની જાહેરાત

    05/09/2023

    INDIA ની જગ્યાએ ભારત, G20 મહેમાનોને રાષ્ટ્રપતિના આમંત્રણને લઈને રાજકીય બોલચાલ

    05/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»National»કોઈએ તો કદર કરી : આસામમાં પત્રકારોને રૂ.૫૦ લાખનું વીમા કવચ
National

કોઈએ તો કદર કરી : આસામમાં પત્રકારોને રૂ.૫૦ લાખનું વીમા કવચ

By Abtak Media28/04/20202 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

કોરોનાના કહેર વચ્ચે નિ:સ્વાર્થ ભાવે ફરજ બજાવતા પત્રકારોને વીમાકવચ આપવાની સોનવાલ સરકારની પહેલને આવકારતા દેશભરના પત્રકાર સંઘો

દેશભરમાં ચાલી રહેલી કોરોના કટોકટી અને લોકડાઉન દરમિયાન ડોકટરો, પોલીસ વહીવટી તંત્રના કર્મચારીઓની સાથે પત્રકારોને સાચી માહિતી આપવાના રાષ્ટ્ર સેવા કાજે ઘર બહાર નિકળવાની સ્વાયતતા આપવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ, જિલ્લા વહિવટી તંત્રના કર્મચારીઓ પોલીસ અને આવશ્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલા લોકોને કોરોનામાં કંઈ થાય તો રૂ.૨૫ લાખનું વિમા કવચની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તેમના જેટલું જ જોખમ એકલા  પત્રકારોને આવી સુરક્ષા કવચમાંથી બાકત રાખવામાં આવ્યા છે.

ત્યારે દેશમાં સૌપ્રથમવાર આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનવાલે ફ્રન્ટલાઈન જર્નાલિસ્ટો અંગે રૂબરૂ  કરીને જાહેરાત કરી છષ કે મોરચા પર લડનારા આ પત્રકારો બહાદુરીથી કોવિડ-૧૯ સામે તમામ જોખમો ઉપાડીને જીવનું જોખમ ખેડીને કામ કરી રહ્યાં છે. તે ખરા હિરો છે અમારી સરકાર આ તમામ પ્રત્યેકને ૫૦ લાખ રૂ પિયાનું વિમા કવચ આપશે.

આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનવાલે જણાવ્યું હતું કે, પત્રકારો કોવિડ-૧૯ના રિપોટીંગ માટે બહાદુરીપૂર્વકનું યોગદાન આપી રહ્યાં છે. દરેક મુદ્દાઓ ઉજાગર કરી અસરકારક સામાજીક જાગૃતિ લાવે છે. એ તેમના નિસ્વાર્થ કર્મનો પુરાવો છે. રાજ્ય સરકારે આથી જ આ વિમા કચવનો અમલ શરૂ  કરશે.સોનાવાલે એમ પણ જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ના યુદ્ધમાં પત્રકારો, સરકાર અને અલગ અલગ વિભાગો સાથે તેમની નિ:સ્વાર્થ સેવાઓ આપે છે. મુખ્યમંત્રી સોનવાલે પત્રકારોના સારા સ્વાસ્થ્ય અંગેની શુભકામના વ્યકત કરી સમાજમાં સારા દિવસો પાછા લાવવા માટે તેઓ પોતાનું આ ઉમદા કાર્ય ચાલુ રાખે. ૨૫મી એપ્રિલે કેટલાંક પત્રકારોએ ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલસ કોવિડ-૧૯ ટેસ્ટ કરાવ્યા હતા. રાજ્યના આ વિવિધ પત્રકાર સંઘ દ્વારા સરકારના વિમા કવચના આ નિર્ણયને આવકાર્યું હતું.

ALSO READ  અહેવાલ ખોટો હોય તો પણ પત્રકારો વિરુદ્ધ કલમ 153 હેઠળ કાર્યવાહી કરી શકાય નહીં:સુપ્રીમ

National | Guwahati national news
Share. Facebook Twitter WhatsApp
Previous Articleઅબ આયા ઉંટ પહાડ કે નીચે : રોલ્સ રોયસ હવે કર્મચારીઓ પાસે મધનું ઉત્પાદન કરાવે છે
Next Article ધનાઢયો પર કોરોના ટેકસ સહિતનાં સુચનો કરનારા આઈઆરએસ અધિકારીઓ ઉપર એફઆઈઆર દાખલ
Abtak Media
  • Website

Related Posts

ગુજરાતના દોઢ લાખ વિદ્યાર્થીઓ કેનેડામાં : વાલીઓમાં ચિંતા

21/09/2023

યુએન બેઠકમાં તુર્કીના રાષ્ટ્રપતિએ આલાપ્યો કાશ્મીર રાગ

21/09/2023

લોકસભામાં ઐતિહાસિક રીતે મહિલા અનામત બિલ પસાર, વિપક્ષે પણ આપ્યો સહયોગ

21/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

22/09/2023

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

21/09/2023

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

21/09/2023

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

21/09/2023

રેલનગર અન્ડરબ્રિજ સોમવારથી બે મહિના બંધ રહેશે

21/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.