Abtak Media Google News

ભીમ અગિયારસનું મુહૂર્ત સાચવતા મેઘરાજાએ પાવનકારી પધરામણી ચોકકસ કરી છે પરંતુ સૌરાષ્ટ્રમાં હજી સુધી વાવણીલાયક વરસાદ થયો ન હોય જગતાતમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. આખા જગતનું ધ્યાન રાખતું કુદરત મહેર ઉતારશે અને સોળ આણી વરસી જશે તેવી આશા સાથે ખેડુતોએ વાવણી કાર્યની પુરજોશ તૈયારી કરી લીધી છે હવે માત્ર મેઘરાજાની ચાટક નજરે રાહ જોવાઈ રહી છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.