Abtak Media Google News

રાજકોટ ખાતે એકતા મિત્ર મંડળ દ્વારા એકતા મિત્ર મંડળનું નવું કાર્યાલયનો ઉદ્ઘાટન કોઠારીયા મેઈન રોડ, હરિદર્શન કોમ્પલેક્ષ, ઓફિસ નં.૧૧૩, રાજકોટ ખાતે કરવામાં આવેલ. તા.૩૧ જુલાઈ ૨૦૧૮ને મંગળવારના રોજ ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. જેમાં દિપ પ્રાગટય કરવા બગદાળાના મહંત ગાંડીયા બાપુ તેમજ ખાસ ઉપસ્તિ મહેમાન ગુજરાત ઓ.બી.સી. નિગમ ચેરમેન નરેન્દ્ર બાપુ આપાગીગાના ઓટલાના મહંત, રાજેશભાઈ આમરણીયા રાજકોટ શહેર પ્રમુખ ઓ.બી.સી. કોંગ્રેસ, ધનુભા જાડેજા, પૂર્વ સ્ટેન્ડિંગ સભ્ય કોર્પોરેટર વોર્ડ નં.૧૭, જયાબેન ટાંક-કોર્પોરેટર વોર્ડ નં.૧૬, સતુભા જાડેજા, પૂર્વ કોર્પોરેટર, ઈન્દુભા રાઓલ પૂર્વ પ્રમુખ વિધાનસભા (૭૦), હરેશભાઈ ઓ.બી.સી. ઉપપ્રમુખ રાજકોટ શહેર તેમજ અન્ય સામાજીક સંસ્થાના આગેવાનો તા અન્ય સંતો-મહંતો આશીર્વાદ આપવા પધારેલ તેમજ એકતા મિત્ર મંડળના પ્રમુખ હરિભાઈ રાઠોડ તા મુન્નાભાઈ ચોટલીયા, પદમાબેન રાજપુત રાજુભાઈ સોલંકી, હસુભાઈ કાચા, આનંદભાઈ જાવીયા, ભરતભાઈ રાઠોડ, સતુભા જાડેજા, રાજુભાઈ આમરણિયા, રમેશભાઈ ચોટલિયા, બકુલભાઈ ચોટલિયા (શહેર કારોબારી) તેમજ અન્ય કોર્પોરેટરો તેમજ કોંગ્રેસ કાર્યકરો ઉપસ્તિ રહેલ હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.