Abtak Media Google News

સુરેન્દ્રનગર : સમગ્ર ઝાલાવાડ પંથકમાં વરસાદી માહોલ સર્જાયો છે. આજ સવારથીજ ગાજ વીજ સાથે વરસાદ સુરેન્દ્રનગર જીલ્લા ના વઢવાણ , લખતર , લીમડી , અને આજુ બાજુ ના અનેક ગામોમા આજ સવારથીજ મેઘરાજા ની એન્ટ્રી થઈ છે.

Advertisement

Img 20180817 090305ખેડૂતો મા આનંદનો માહોલ વરસાદ પડવા ના કારણે ખેડૂતો ના પાક બચી જસે. સુરેન્દ્રનગર વઢવાણ લીમડી પંથક માં વરસાદી ઝાપટા આવ્યા છે. સવારથી જ  ઠંડા પવન ફૂંકાયો ઠંડક પ્રસરી જવા પામી છે. ખેડૂતો માં આનંદની ની લહેર જોવા મળી છે.

Img 20180817 090314

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.