પેટ્રોલ-ડિઝલમાં સતત ભાવ વધારા સહિતના પ્રશ્ર્નોને લઈ કોંગ્રેસ દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. રાજકોટમાં સલામતીના ભાગપે ખાનગી શાળાઓએ આજે સ્વયંભૂ બંધ પાળ્યો હતો. દરમિયાન વહેલી સવારે શહેરમાં જે કોલેજોમાં શૈક્ષણીક કાર્ય ચાલુ હતું ત્યાં એનએસયુઆઈના આગેવાનો ધસી ગયા હતા અને કોલેજો બંધ કરાવી હતી.અમુક કોલેજોએ આજે સ્વયંભૂ શૈક્ષણીક કાર્ય બંધ રાખ્યું હતું. પોલીસે કોંગ્રેસના અનેક તોફાની આગેવાનોને બંધ પૂર્વે જ ઘરેથી ઉઠાવી લીધા હતા.
Trending
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ