Browsing: abtakspecial

ભગવાન શ્રી રામ હવે પોતાની જન્મભૂમિ અયોધ્યામાં વિધિવત રીતે બિરાજમાન થવા જઈ રહ્યા છે. સદીઓ જુના સંઘર્ષનું ફળ હવે મળ્યું છે. કરોડો લોકોની આસ્થા જેમની સાથે…

દેશમાં પ00 વર્ષ પછી આવેલા રામલલ્લા મૂર્તિ પ્રતિષ્ઠાના અવસરને વધાવવા દેશવાસીઓ હરખભેર ઉત્સુક બન્યા છે. શ્રીરામ જન્મ ભૂમિ અવધની ધરામાં સોમવારે રામલલ્લા મૂર્તિના પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીની…

મનુષ્ય એક સામાજીક પ્રાણી છે, પૃથ્વી પર વસતાં દરેક સજીવમાં એક માત્ર માનવીને બુઘ્ધિ આપી છે, જેના લીધે તેને વિકાસ કરીને આજે દુનિયાને નાની બનાવી દીધી…

રાજ્ય ઉપર જાણે ઘાત હોય તેમ સમયાંતરે મોટી દુર્ઘટનાઓ સર્જાયા રાખે છે. તાઉતે અને બીપરજોય જેવી કુદરતી આફતોએ જેટલી જાનહાનિ નથી સર્જી એટલી તો માનવસર્જિત આફતોએ…

આજે દરેક વર્ગમાં 10 ટકાથી વધુ છાત્રો ગણન પ્રક્રિયામાં નબળા જોવા મળે છે. વાંચન ગણન અને લેખનમાં અપરિપક્વતા અને ઢ પણાની સમસ્યા માત્ર શાળામાં ભણતા વિદ્યાર્થીઓ…

આપણી શિક્ષણ પ્રણાલીમાં હજુ ઘણા પરિવર્તનની જરૂર છે. કારણકે અંગ્રેજો ક્લાર્ક બનાવવા માટે જે શિક્ષણ પ્રથા છોડીને ગયા હતા તે પ્રથા આજે પણ યથાવત રહી છે.…

આજે વાલીઓને સૌથી ચિંતા પોતાના બાળકનાં સંર્વાગી વિકાસની છે. શાળાએ જતું બાળક ખાલી શિક્ષણથી આ વિકાસ કરી શકે નહીં, તેથી તેને ઇત્તરપ્રવૃત્તિમાં જોડવો જરૂરી બને છે.…

કુદરતની અણમોલ ભેટ રક્ત વિશે આપણે બહું ઓછુ જાણીએ છીએ. આપણે રોજીંદા જીવનમાં જે ખોરાક લઇએ છીએ તેમાંથી લોહી બને છે એટલે જેટલો પોષ્ટિક આહાર લો…