Browsing: advocate

જામનગરનાં ધારાશાસ્ત્રી કિરીટ જોશીના હત્યારાને પકડનારા પોલીસ કર્મચારીઓને બિરદાવવા સમસ્ત બ્રહ્મ સમાજે માંગણી કરી છે. જામનગરના ધારાશાસ્ત્રી કિરીટ જોષીની સરાજાહેર નિર્મમ હત્યા કરવામા આવ્યા બાદ ફરાર…

વૈશ્ર્વિક મહામારી કોરોનાની બીજી લહેરમાં કુદકેને ભુસકે નવા દર્દીઓ ઉછાળા જોવા મળ્યો છે. શહેરની ફાસ્ટટેક અને ચીફકોટમાં એક સપ્તાહમાં 10થી વધુ કેસો નોંધાતા કોર્ટ દ્વારા અસીલોને…

રાજસ્થાનનાં ઉદયપુર ગામની રહેવાસી કુમારી સોનલ શર્માએ પહેલી જ ટ્રાયમાં ન્યાયાધીશ બનવાની પરીક્ષા પાસ કરી છે. સોનલ જયારે નાની હતી ત્યારે જ એણે પિતાની ગૌશાળામાં  ગોબર…

વકીલ કિરીટ જોશીની હત્યામાં પકડાયેલા ત્રણેય આરોપીઓએ હત્યા કર્યા બાદ સલોની બોર્ડરથી નેપાળમાં પ્રવેશી કાઠમંડુ, પોખરામાં આશરો લીધો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પકડાયેલા ત્રણેયના રિમાન્ડ…

ચેરમેન શિવરાજસિંહ ઝાલા અને પ્રમુખ કુલદિપસિંહ જાડેજા સહિત 13 યુવા વકીલોને અભિનંદન પાઠવતા સિનિયર એડવોકેટ વકિલાતનો વ્યવસાય કરતા જુનિયર વકીલોના કાયદાકીય પ્રશ્ર્નો તથા અન્ય પ્રશ્ર્નો માટે…

અત્યાર સુધીમાં ધારાશાસ્ત્રીઓના પરિવારને રૂ. પ૦ કરોડ ચુકવાયા ગુજરાત બાર કાઉન્સિલના રોલ પર નોંધાયેલા ૯૨,૦૦૦ ધારાશાસ્ત્રીઓ છે. તે પૈકી ૪૨,૦૦૦ જેટલાં ધારાશાસ્ત્રીઓ વેલ્ફર ફંડના સભ્ય બન્યા…

જમીન ક્લિયર કરાવવા માટે કોરા કાગળમાં વકીલે  પાવરનામું બનાવી પરિવારજનોના નામે જમીનના દસ્તાવેજ કરાવી લીધા વકીલ વિરુદ્ધ ન્યુઝ પેપરમાં શિવરાજપુર, મકનપુરગામવાળાએ ફરિયાદ નોંધાવતા ભાંડો ફૂટ્યો દેવભૂમિ…

ભારતીય સંવિધાન સૌને સમાનતાનો અધિકાર આપનારો છે ત્યારે દિવ્યાંગોને પણ સમાનતાનો અધિકાર મળવો જરૂરી: જસ્ટીસ ચંદ્રચુડ ઈન્ટરનેશનલ સમીટ ઓન લીગલ પ્રોફેશનલ ઓફ વીથ ડિશ એબીલીટીસની સમીટ…

બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની બેઠકમાં નિર્ણય: મુદત સુધીમાં ફોર્મ નહીં ભરનાર વકીલાત નહી કરી શકે ભારતના વકીલોનો નકકી કરેલા ઓન લાઇન ફોર્મની વિગતો ભરવાનો આદેશ સુપ્રીમ…

ઉમર અને જ્ઞાન મેળવવામાં કંઇ લેવા દેવા ન હોય કોઇ પણ ઉમરે જ્ઞાન મેળવવા અભ્યાસ કરી શકાય તેવી એક ઘટના દિલ્હી હાઇકોર્ટમાં દાખલ થયેલી પીઆઇએલ દ્વારા…