Browsing: amarnath yatra

અમરનાથ યાત્રિકો પર હુમલો કરનાર ત્રણ આતંકી ઝડપાયા ૨૬મી જુને શ‚ થયેલી અમરનાથ યાત્રાનો આજે છેલ્લો દિવસ છે. સમગ્ર અમરનાથ યાત્રા દરમીયાન એક મહીનામાં આઠ યાત્રિકોના…

આતંકી હુમલા બાદ લોકોમાં ભારે રોષ: વિવિધ સમાજના આગેવાનો, રાજકીય પક્ષના હોદેદારો સહિતના લોકોએ મૃતકોને હૃદયાંજલિ પાઠવી ગઈકાલે જમ્મુ-કાશ્મીર ખાતે અમરનાથ મહાદેવની યાત્રામાંથી પરત ફરી રહેલા…

મૃતકોને રૂ. ૧૦ લાખ અને ઇજાગ્રસ્તને રૂ.૨ લાખની સહાયની મુખ્યમંત્રીની જાહેરાત: બસના ડ્રાયવરને વિરતા પુરસ્કાર આપવા કેન્દ્ર સરકારને ભલામણ કરાશે મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ જમ્મુ-કાશ્મીરમાં અનંતનાગ ખાતે અમરનાથ યાત્રિકોની બસ…

જમ્મુ-કાશ્મીરનાં અનંતનાગ પાસે ત્રાસવાદીઓએ અમરનાથ યાત્રીઓ પર કરેલા અંધાધૂંધ ગોળીબારથી ગુજરાતનાં સાત યાત્રીકોનાં મોત થયા હોવાની ગમખ્વાર ઘટનાના ઘેરા પડઘા સૌરાષ્ટ્રમાં પડી રહ્યા છે. કાશ્મીરમાં આર…

જમ્મુ-કશ્મીરના અનંતનાગમાં અમરનાથ યાત્રીકોની બસ પર આતંકી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં 7 શ્રધ્ધાળુઓના મોત થયા છે. આ હુમાલમાં કુલ 6 ગુજરાતી યાત્રીકોના મોત થયાની…