- સાયલન્ટ વૉકિંગ છે શું! જે સ્વાસ્થ્ય માટે અગણિત ફાયદા આપે છે
- ભૂલથી પણ મહાદેવને ન ચઢાવો આ વસ્તુઓ…
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો અને દિવસ પ્રગતિકારક રહે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
Browsing: ambaji
અષાઢી બીજનો દિવસ વર્ષોથી હિન્દુ ધર્મમાં એક પવિત્ર તહેવાર તરીકે ઉજવાતો આવ્યો છે. થોડા દિવસો પહેલા પુરી સિવાય જગન્નાથજીની રથયાત્રા નહીં કાઢવાનો સુપ્રીમ કોર્ટનો નિર્ણય હતો.…
રાજયમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રોજ કેસ નવા-નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. હોળી ધુળેટીના તહેવારોની ઉજવણી પર પણ રાજય સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યા…
ભારતીય સંસ્કૃતિની ગરિમા જળવાય તેવો પોષાક પહેરીને જ મંદિર સંકુલમાં પ્રવેશ કરવા વિનંતી કરતું બોર્ડ લગાવાયું અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરેલા ભક્તોને પ્રવેશ આપવા નહીં આવે…
રોપ-વે સંચાલકો દ્વારા તગડા ભાડા વસૂલવા છતાં પુરતી સગવડો ન આપતા હોવાની સતત બૂમ ઉઠી રહી છે અપર સ્ટેશનમાં પ્રવાસી-યાત્રાળુઓ માટે સામાન્ય બેંક, ટોયલેટ કે પીવાના…
સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે શ્રદ્ધાળુઓ રાત્રીના ૧૧ વાગ્યા સુધી દર્શનનો લ્હાવો લઈ શકશે ભાવિકોની વધતી ભીડ અને શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર ખાતે ભાવિકો માટે…
ચૂંદડીવાળા માતાજી 91 વર્ષની વયે દેવલોક પામ્યા ગુજરાતના સંત સીરોમણી અને પૂજ્ય એવા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં છેલ્લા 86 વર્ષથી અન્નજળ વગર જીવતાં ચૂંદડીવાળા માતાજીએ દેહત્યાગ કર્યો…
અંબાજી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જી.બી.આ અધિવેશન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં ગુજરાત રાજ્યના ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ, જી.ઇ.બી. એસોસિએશન પ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા, બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઇ પટેલ…
દુહા છંદની રમઝટ, હાસ્યરસ, જુના નવા ગીતો, લોક સાહિત્ય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે: જીબીઆના મેમ્બરો પરિવાર સાથે અંદાજે ૪ હજારની સંખ્યામાં જોડાશે: અધિવેશન પૂર્વે જનરલ બોર્ડ…
નડિયાદ, આણંદ અને બોરસદને શ્રદ્ધાળુઓ શક્તિપીઠ અંબાજીમાંના દર્શન કરી પરત ફરતી વેળાએ નડ્યો ગમખ્વાર અકસ્માત ૬પ મુસાફરો સાથેની બસ ત્રિશુળીયા ઘાટ પાસે પલ્ટી મારતા ૧૪ પુરૂષો,…
અંબાજી પાસે ત્રિશુલિયા ઘાટ પાસે અંબાજી દર્શન કરી પરત ફરતા દર્શનાર્થીઓની ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. જેમાં બસ પલટીને ઊંધી વળી ગઈ હતી. અકસ્માતમાં 20થી વધારે…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.