Browsing: Aradhana

જૈનોની ચૈત્ર માસની આયંબિલ ઓળીનો  15થી પ્રારંભ અને 23મી પૂર્ણાહુતિ: નવ દિવસ સુધી નવપદની આરાધના કરવામાં આવે છે જૈનો હર્ષોલ્લાસપૂર્વક  આયંબિલ તપનો પ્રારંભ  15 થી થશે…

કુમ-કુમ પગલા પડયા… માડી તારા આવવાના એંધાણા થયા ચૈત્રી નવરાત્રિમાં ઘટસ્થાપન, પૂજન તેમજ ઉપવાસ કરવા ઉત્તમ ફળદાયી હિંદુ ધર્મશાસ્ત્રોમાં આસો, મહા, ચૈત્ર, અષાઢ એમ ચાર નવરાત્રીનો…

પંચમી મેલડી માતાજી ટ્રસ્ટ પાંજરાપોળ ગરબીના સ્થાપક સ્વ. ચુનીબાપા, સ્વ. મોતીબાપા દ્વારા 1રપ વર્ષથી ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ ગરબીમાં નાની-નાની બાળાઓ અંદાજે 300-400 દર…

શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિ સમાજ, સંસ્કાર જ નહિં સમગ્ર બ્રહ્માંડને સંચાલનની શક્તિનો સંચાર કરે છે. શક્તિ વિના જીવ માત્ર સબ સમાન ગણાય છે. આ શક્તિ સમગ્ર…