ayurved

પતંજલિ આયુર્વેદની જાહેરાતો પર SC કડક વલણ , કહ્યું- કાયમી રાહતનો દાવો ભ્રામક છે કોર્ટે પૂછ્યું છે કે તેની સામે કાર્યવાહી કેમ ન કરવામાં આવે. સુપ્રીમ…

આયુર્વેદનો જન્મ ભારતમાં થયો હોવા છતાં અત્યારે આયુર્વેદથી આપણે દૂર ભાગી રહ્યા છીએ. જ્યારે વિશ્વના અનેક દેશોને અત્યારે આયુર્વેદ પ્રત્યે ઘેલું લાગ્યું છે. આયુર્વેદ શીખવે છે…

ભુજ શહેર ખાતે આવેલ સંસ્કૃત પાઠશાળા એ આજે સવારના સમયે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ સંચાલિત અને યોગ શિબિર અને ફ્રી આર્યુવેદિક ચેકઅપ નું આયોજન કરવામાં આવ્યું હતું…

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે વોર્ડ.નં.૧ માં આવેલ શ્યામનગર આરોગ્ય કેન્દ્ર ખાતે આયુર્વેદિક ઉકાળાનં્ વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે મેયર ડો.જૈમન ઉપાધ્યાય, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ…