Browsing: childrens

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની મોટાભાગની સ્કૂલો ગુરૂવારથી ખુલશે: આજે શાળાઓમાં બાળકોની પાંખી હાજરી જોવા મળી આગામી દિવસોમાં દ્વિતિય કસોટીનો પ્રારંભ થવાનો છે ત્યારે સ્કૂલોએ ઓનલાઈન પરીક્ષાની લેવાની…

સહનશીલતા એ સારા ચારિત્ર્યના નિર્માણનો આધાર છે…. 75.60 ટકા લોકોના મતે સ્ત્રીઓમાં સહનશકિત પુરૂષો કરતા વધુ: સૌ. યુનિ. ના મનોવિજ્ઞાન ભવન દ્વારા 1283 લોકો પર કરાયેલા…

જે જિલ્લામાં કોરોનાની પોઝિટિવિટી રેટ 5 ટકાથી ઓછો હોય તેવા જિલ્લામાં શાળાઓ ખોલવી નાખવી જોઈએ : કેન્દ્ર કોરોનાની કપરી પરિસ્થિતિને ધ્યાને લઇ સરકાર દ્વારા ઓફલાઈન શિક્ષણ…

બાળકોના સૌથી પ્યારા સાથી તમામ રમકડાં બાળકની કલ્પનાશક્તિને ઉત્તેજન આપવા સાથે સમાજમાં સરળ પ્રત્યાયન કૌશલ્ય અને ક્રિયાઓને શીખવે છે:વયકક્ષા મુજબ યોગ્ય રમકડાં રમવા આપી બાળકોનો…

1પ થી 18 વયના બાળકોને રસી અપાશે: શાળા સહિતના સ્થળોએ રસીકરણ માટે ખાસ વ્યવસ્થા કરાશે શાળાએ ન જતા બાળકો માટે 8 અને 9 જાન્યુઆરીએ ખાસ વેકિસનેશન…

બાળકોમાં કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે યોજાનાર કાર્યક્રમ તંત્ર માટે પડકાર સમાન અબતક, રાજકોટ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટમાં આગામી તા. 31…

જુની સિસ્ટમમાં પાંચ વર્ષ સુધી તેને બાળપણ માણવા દિધા બાદ આપણે તેને ધો.1માં પ્રવેશ અપાવતા: આજે સાડા ત્રણ વર્ષે રમવાની ઉંમરે ભણવા બેસાડી દઇએ છીએ તેથી…

ઓનલાઇન શિક્ષણથી બાળકોના કૌશલ્યમાં જોવા મળતો ઘટાડો સૌ. યુનિ. ના મનોવિજ્ઞાનભવન દ્વારા 1710 વિઘાર્થીઓ પાસેથી માહીતી એકઠી કરાઇ કોરોના મહામારીને કારણે ઓનલાઇન શિક્ષણનું વર્ચસ્વ વધી ગયું…

સરકાર દ્વારા તા.22 મીના રોજ ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતા બાળકોની શાળાઓ શરૂ કરવામાં આવતા લોકોમાં તેમજ બાળકોમા આનંદની લાગણીઓ ઉઠવા પામી હતી અને…

દર વર્ષે 14 નવેમ્બરનાં દિવસને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યુએન દ્વારા 20 નવેમ્બર, 1954નાં રોજ બાળ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી જ્યારે ભારતમાં…