Browsing: CM

આમ આદમી પાર્ટી (AAP) ના રાજ્યસભા સાંસદ સંજય સિંહે મંગળવારે (16 એપ્રિલ) કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રીએ જેલમાંથી લોકોને સંદેશ મોકલ્યો છે. તેણે કહ્યું છે કે… National…

મુખ્યમંત્રીના નિવાસસ્થાને મિટીંગ ઉપર મિટીંગનો દૌર શરૂ સમાજનું ‘માન-પાન’ જળવાઈ રહે અને ‘ઘીના ઠામમાં ઘી’ પડી જાય તે પ્રકારે સમાધાનના પ્રયાસો પરસોતમ રૂપાલાના એક નિવેદનથી ઉભો…

બૃહદ બેઠક, બુથ કાર્યકર્તાઓનું સંમેલન અને મતદારો સાથે સંવાદ લોકસભાની આગામી ચૂંટણીમાં સતત ત્રીજી વખત ગુજરાતની તમામ 26 બેઠકો જીતવા માટે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ઉમેદવારો…

બનાસકાંઠાના થરાદમાં ભુપેન્દ્રભાઇ પટેલે ભાજપના ઉમેદવારના સમર્થનમાં સંબોધી જાહેરસભા ગુજરાતની લોકસભાની 26 બેઠકો પૈકી કોંગ્રેસ દ્વારા 24 બેઠકો પર ઉમેદવારો ઉતારવામાં આવનાર છે જે પૈકી 20…

નરેન્દ્રભાઈ હમેંશા કહે છે કે જનતાના સપ્ના જેટલા મોટા, એટલો મોટો મારો સંકલ્પ: ભુપેન્દ્રભાઇ પટેલ લોકસભા ચૂંટણી ની તારીખ જાહેર થઇ છે ત્યારે લોકસભામા ફરી એક…

જૂનાગઢમાં ઘણા વિકાસ કામો બાકી છે તેનું અમને પણ દુ:ખ છે, સરકારમાં યોગ્ય રજૂઆત પહોંચે તે માટે કાર્યકરોને સજાગ રહેવા કરી હિમાયત જૂનાગઢમાં ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર…

બપોરે ચૂંટણી સંકલ્પ પત્ર સમિતિની બેઠકમાં હાજરી આપ્યા બાદ હાઈ કમાન્ડને મળી ગુજરાતની વર્તમાન રાજકીય સ્થિતિ અંગે કરશે વાકેફ ભાજપના  અડિખમ ગઢ ગણાતા ગુજરાતમાં  આ વખતે…

કેજરીવાલ માટે છુટકારો સહેલો નથી!!! કેજરીવાલ તિહાર જેલમાં બંધ : તેઓ અઠવાડિયામાં બે વાર 6 લોકોને મળી શકશે દિલ્હીના મુખ્યમંત્રીનો જેલવાસ 15મી સુધી વધ્યો છે. હવે…

આજે દિલ્હીમાં ચુંટણી ઢંઢેરા  સમિતિની બેઠકમાં આપશે હાજરી: હાઇકમાન્ડને ગુજરાતની વર્તમાન રાજકીય સ્થિતિ અંગે કરશે માહિતગાર સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના અઘ્યક્ષ સ્થાને ર7…

દારૂ નીતિ કેસમાં કેજરીવાલને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા EDની રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટે તિહાર જેલ હવાલે કરવા કર્યો હુકમ નેશનલ ન્યૂઝ :  દિલ્હીના…