Browsing: Corona epidemic

કોરોના વાયરસે વિશ્વભરને બાનમાં લઈ ગંભીરમાં ગંભીર પરિસ્થિતિઓ ઊભી કરી છે. મસમોટા વિકસિત દેશો પણ કોરોનાની પછડાટ ખાઈ હાંભી ગયા છે. આ વાત જાણીને જરૂર નવાઈ…

લોકો કોરોનાથી ઓછા સંક્રમિત થાય માટે સરકારે વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કર્યો છે ત્યારે ભવનાથ ક્ષેત્રમાં આવેલા રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુએ સરકારના વેક્સિનેશન કાર્યક્રમને…

સમગ્ર વિશ્વમાં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી આ મહામારી અને કોરોના કટોકટી દરમિયાન વિશ્વના તમામ ધાર્મિક સ્થળોએ ધાર્મિક પ્રવૃત્તિઓ પૂજા-અર્ચના બંદગી બંધ રહેવા પામી છે ત્યારે…

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન ડાયરેકટ ટેક્સીસ એન્ડ કસ્ટમ (સીબીઆઈસીએ) લીધેલા એક મહત્વના નિર્ણયમાં વેપાર ઉદ્યોગને તરલ રાખીને પ્રોત્સાહિત કરવા માટે આયાત અને નિકાસ માટે જૂન મહિના…

કોરોના સંક્રમણથી બચવા માટે સતર્કતાનો અતિરેક ક્યારેક ક્યારેક મુશ્કેલીનું કારણ બની જાય છે. રોગચાળાથી બચવા અને સંક્રમણ ન થાય તે માટે બિનજરૂરી ભયનું માનસીક બોજની સાથે…

કાળી અંધારી રાત પછી તેજસ્વી સૂર્યોદય અને દુ:ખ બાદ સુખની પ્રાકૃતિક પરંપરા કાયમ યથાવત રહે છે. એક દરવાજા બંધ થાય તો અનેક ખુલી જવાની કહેવતમાં પ્રકૃતિ…

ઓક્સિજન, દવા સહિતની અછત બાબતે પોસ્ટ મુકનારને દંડીત નહીં કરવા સુપ્રીમના આદેશ દેશમાં કોરોના સંકટની સ્થિતિમાં ઓક્સિજન સપ્લાય અને દવાઓ મુદ્દે સુઓ મોટો સુનાવણીમાં આજે સુપ્રીમ…

પાલનહારની સૃષ્ટિમાં મનુષ્યને સૌથી વધુ બુદ્ધિશાળી, ચતુર અને ભુલોમાંથી શિખામણ લઈ લઈને આજની આધુનિક દુનિયાની સભ્ય સંસ્કૃતિ બનાવવામાં સફળતા મળી છે. સર્વજીવ પ્રાણી સજીવમાં માણસ જ…

કોરોના વાઈરસની બીજી લહેરે ભારતભરમાં હાહાકાર મચાવી દીધો છે. ખતરનાક ગતિએ કેસ વધતા મૃત્યુદરમાં પણ ઝડપભેર વધારો થયો છે. વાઈરસના ધમાસણ સામે આરોગ્ય સેવાની ઘટ સર્જાતા…

કોરોના મહામારીના ભયાવહ વાતાવરણમાં મોતથી તો જિંદગી ફફડી જ રહી છે પણ હજુ માનવતાને આંચકા લાગે તેવી સામાજીક અન્યાયની પરંપરા ક્યારેક ક્યારેક માનવતાને પણ ડચકા ખવડાવી…