- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો
Browsing: Corona Warriors
સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રીની યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખોલડિયાદ ગામના વતની રમેશભાઇ લાભુભાઇ ગોહિલ અને સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકાના…
પાલીતાણા ખાતે તમામ કોરોના વોરિયર્સને ભીમ બ્રિગેડ યુવા ગ્રુપ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં રાજદીપ એન્ટરપ્રાઇઝના સફાઇ કર્મીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા સાથે પોલીસ સ્ટાફ,…
ક્રાઈસ્ટ હોસ્પિટલમાંથી ગઈકાલે બે દર્દીઓને રજા અપાયા બાદ આજે વધુ એક કોરોનાનાં દર્દીને રજા અપાઈ છે. વાસંતીબેન સાંગાણી ઉમંર વર્ષ ૬૫ મુંબઈના રહેવાસી તારીખ ૨૬/૦૫/૨૦૨૦ ના…
વિઝન ક્લબના બહેનો દ્વારા કોરોનાને માત આપવા અને ડરેલા લોકોનો ઉત્સાહ વધારવા એક નવતર પ્રયોગ માસ્ક વિતરણથી કરવા માં આવ્યો સામાન્ય બધા માસ્ક પહેરતા જ હોય…
રાષ્ટ્રીય સેવા યોજના (એનએસએસ) દ્વારા લોકડાઉન દરમ્યાન સતત બે મહિનાથી એનએસએસ પ્રોગ્રામ ઓફીસર ડો. યશવંત ગોસ્વામીના નેતૃત્વમાં વિવિધ સેવાકાર્યોની વચ્ચે ગુજરાત સરકાર દ્વારા પ્રયોજીત હું પણ…
પ્રદેશ ભાજપ આગેવાન નીતિનભાઇ ભારદ્વાજ, અનિમેષભાઇ રૂપાણી સહિતના મહાનુભાવો વેબ સેમિનારમાં જોડાશે હું પણ કોરોના વોરીયર અભિયાનના અનુસંધાને લોકજાગૃતિ કેળવવા અને પ્રસિઘ્ધી આપવાના ઉદ્દેશથી આજે તા.ર૬…
૧૦૦ વર્ષ પહેલા ગાંધીજીએ કહેલું કે મહામારી કોઈપણ હોય બચાવશે બે જ વાત, સંયમ અને સ્વચ્છતા, હાલની આ વૈશ્ર્વિક મહામારી કોવિડ ૧૯ સંદર્ભે આ વાત આજે…
દર્દીનારાયણની સેવામાંજ જેમને સંતોષ છે તેવા ૫૫ વર્ષિય રૂકશાનાબેન સિવિલ હોસ્પિટલ જૂનાગઢમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે મુસ્લિમ બિરાદરોનો પવિત્ર તહેવાર ઈદ હોવા છતાં આ…
કોરોના સંકટમાં બે માસથી કપરી ફરજ બજાવે છે કોરોના રોગચાળા સમયે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓનું મનોબળ મક્કમ બને, આરોગ્ય જાળવવા અને રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે…
માહિતી, સંવાદ, શિક્ષણ-આઇસીઇની તાલીમને સાર્થક કરી રાજકોટના જંગલેશવર વિસ્તારમાં સંક્રમણનો ખતરો વધતા આરોગ્ય કેન્દ્રના મલ્ટીપર્યઝ હેલ્થ વર્કરને તાત્કાલિક કોરોના જન જાગૃતિ માટે જંગલેશવરમાં ફરજ પર મુકવામાં…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.