પાલીતાણા ખાતે તમામ કોરોના વોરિયર્સને ભીમ બ્રિગેડ યુવા ગ્રુપ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં રાજદીપ એન્ટરપ્રાઇઝના સફાઇ કર્મીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા સાથે પોલીસ સ્ટાફ, જેમાં શેઠ.આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા લોકડાઉન દરમિયાન એક કરોડ થી વધુની અનાજ કિટો વિતરણ કરવામાં આવી હતી તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં પાલીતાણાના નાયબ કલેક્ટર ડો. સંદીપકુમાર વર્માના હસ્તે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા સાથે પાલીતાણા ટાઉન પી.આઈ.એન.એમ ચૌધરી, નગરપાલિકા કાઉન્સીલર, ઓમદેવસિંહ સરવૈયા,મનુભાઈ શાહ,શેઠ આણંદજી કલ્યાણજી પેઢી મેનેજર સહિતના અધિકારીઓ આ કોરોના વોરિયર્સને સન્માન પત્ર આપવા ઉપસ્થિત રહ્યાં હતાં. ભીમ બ્રિગેડ યુવા ગ્રુપના કિરીટભાઈ સાગઠિયા સહિતના સભ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને કોરોના વોરિયર્સને પ્રમાણપત્ર વિતરણ કરી તેમનો હોસલો વધાર્યો હતો.
Trending
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ
- ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ : 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત