Browsing: cyclone

‘ગુજકોક’ ખરડાને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી અપાતા પ્રધાનમંત્રી અને કેન્દ્રિય ગૃહમંત્રીની ઈચ્છા શક્તિને વંદન કરતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ ગુજરાત આતંકવાદ અને સંગઠિત…

વાવાઝોડાની સંભવિત અસરને પગલે આર્મીના ૧૦ કોલમને સ્ટેન્ડબાય રખાઈ : એરફોર્સના ૧૦ હેલિકોપટર આકસ્મિક મદદ માટે સજ્જ કરાયા મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં તાકીદની પરિસ્થિતિ માટે કરાયેલી વ્યવસ્થાની…

દર વર્ષે આ મેળામાં પાંચ લાખ ભાવિકો સોમનાથ દાદાને શીશ ઝુકાવે છે અને મેળાનો આનંદ માણે છે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે કારતક સુદ અગિયારસથી પૂનમ…

લાઈઝન ઓફીસરોને તાલુકા મથકે ફરજ પર જવા આદેશ:  પેટ્રોલ પંપોએ ૨૦૦૦ લીટર પેટ્રોલ અને ૧૦૦૦ લીટર ડીઝલનો જથ્થો અનામત રખાશે હવામાન વિભાગ દ્રારા મહા વાવાઝોડાની આગાહીના…

દરિયાકાંઠાના વિસ્તારોમાં હજ્જારો લોકોના સ્થાનાંતરની તૈયારી: એનડીઆરએફની ટીમો કરી દેવાઈ તૈનાત: રાજકોટ, પોરબંદર, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, સુરત, ભરૂચ અને સાણંદ સહિતના સ્ળોએ વરસાદની આગાહી…

દ્વારકાથી દીવ સુધીના દરિયાકાંઠાને વાવાઝોડુ ધમરોળશે: વાવાઝોડાના પગલે ૧૦૦થી ૧૨૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે વાવાઝોડુ હાલ વેરાવળથી ૫૦૦ કિ.મી.ના અંતરે: સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં તંત્ર એલર્ટ મોડ ઉપર…

સંભવિત સાયક્લોનને લઈ ઠેર-ઠેર એનડીઆરએફની ટીમ તૈનાત: હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો ચિંતામાં આ વર્ષે વરસાદ ખમૈયા કરવાના મુળમાં જરા પણની લાગતું. એકબાજુ વરસાદની સીઝન લાંબી ખેંચાઈ હતી…

હાલ ‘વાયુ’તો ઉડી ગયો છે. પરંતુ તેની અસરને પગલે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં આજે શહેરમાં વહેલી સવારથી જ ઝરમર વરસાદ…