Browsing: Darshan

આજે ચૈત્ર નવરાત્રીનો આઠમો દિવસ છે. આ દિવસે માતા મહાગૌરીની પૂજા કરવાની પરંપરા છે. ભગવાન શિવને પામવા માટે તેમણે કઠોર પૂજા કરી હતી જેના કારણે તેમનું…

10મેથી ખુલશે બાબા કેદારનાથના દર્શન ઉત્તરાખંડના ઊંચા શિખરો વચ્ચે આવેલા કેદારનાથ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર: પ્રાચિનકાળથી ઘણી વાર્તાઓમાં આ જગ્યાનો ઉલ્લેખ જોવા મળે છે: પાંડવોએ પણ…

VIP અને સરકારી વાહનો માટે હરીફટક ઓવર બ્રિજ નીચે અને કરકરજ પાર્કિંગમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. Mahashivratri 2024 : ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરમાં 8 માર્ચે…

નેશનલ ન્યૂઝ રાજકોટ થી સમગ્ર સૌરાષ્ટ્રના રામભક્ત ભાઈઓ અને બહેનો અયોધ્યા દર્શન કરાવા માટે પહેલી ટુકડી “આસ્થા” ટ્રેન દ્વારા આગામી તા. ૧૧-૦૨-૨૦૨૪ રવિવારનાં રોજ વિશેષ આયોજન…

નેશનલ ન્યુઝ 22 જાન્યુઆરીના શુભ દિવસે અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં પ્રભુ શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થઈ છે. કરોડો રામભક્તોના આરાધ્ય પ્રભુ શ્રીરામલલા પોતાના ભવ્ય મહેલમાં બિરાજમાન થયા…

માઁ વૈષ્ણોદેવીના દર્શન કરવા આવતા ભક્તોની સંખ્યામાં દર વર્ષે ઘટાડો થયો દિવાળી સ્પેશિયલ  શું તમે લાંબા સમયથી દિવાળીમાં વૈષ્ણોદેવીની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છો? પરંતુ…

ભાવિકોનો રોષ અને ભારે વિવાદ બાદ ટેમ્પલ કમિટીએ કરી સતાવાર જાહેરાત જગ વિખ્યાત ડાકોર મંદિરમાં  રાજા રણછાડની ઝાંખી માટે  વીઆઈપી દર્શનની  સુવિધા  ઉભી કરવામાં આવી હતી…

ટેમ્પલ કમિટીએ વીઆઇપી દર્શનનો નિર્ણય યથાવત રાખ્યો માત્ર નિયમો બદલયા: આસપાસના ગ્રામજનો આંદોલનના મૂડમાં ડાકોરમાં બિરાજમાન રાજા રણછોડરાયજીના વી.આઇ.પી. દર્શન કરવા માટે ભાવિકોએ સેવકી અર્થાત ચાર્જ…

આવતીકાલથી એડવાન્સ બુકીંગ શરૂ કરાશે પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં લઈને અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ખાસ ભાડા…

માત્ર રૂા.21માં બિલ્વપુજા નોંધાવી શકાશે પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવના ચરણોમાં નજીવી ન્યોછાવર રાશિ થી ભાવિકો હોમ કરી યજ્ઞનો લાભ લઇ શકશે. તેમજ શ્રાવણ માસ દરમિયાન…