Browsing: devotees

ટ્રાવેલ ન્યૂઝ Paytm રામ મંદિરની મુલાકાત લેતા ભક્તો માટે અયોધ્યાની ફ્લાઈટ અને બસ બુકિંગ પર 100% સુધીનું કેશબેક ઓફર કરે છે. પ્રોમો કોડ્સ ‘બુસયોધ્યા’ અને ‘ફ્લાયયોધ્યા’…

નેશનલ ન્યૂઝ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના માર્ગદર્શન હેઠળ અયોધ્યા પહોંચતા રામ ભક્તો માટે વ્યવસ્થા ગોઠવવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. અયોધ્યા રામમંદિરમાં છ દિવસમાં લગભગ…

નેશનલ ન્યુઝ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ગઈકાલે રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ભવ્યરીતે યોજાયા બાદ આજે રમલલાના દર્શન કરવામાં માટે દેશભરમાંથી રામ ભક્તો અયોધ્યામાં પહોંચી રહ્યા છે. ગઈકાલે…

      વડોદરાના પાદરા તાલુકાના મોભા ગામમાં આવેલું માઁ લીલાગરીનું મંદિર ભકજણોમાં બન્યું ભારે આકર્ષણનું કેન્દ્ર અત્યાધુનિક ટેક્નોલોજીના જમાનાની રેસમાં અત્યારે મનુષ્ય પૈસા પાછળ દોડતો…

દ્વારીકા નગરીમાં હૈયે હૈયુ દળાય તેવી મેદની- કયાંય પગ મુકવાની જગ્યા નથી હોટેલ-રેસ્ટોરન્ટમાં લાંબી કતારો ભગવાન દ્વારકાધિશના ધામ દ્વારીકાનગરીમાં પરષોતમમાસના અંતિમ ચરણમાં બારસે ભાવીકોના ઘોડાપુર ઉમટી…

બિપોરજોય વાવાઝોડાના કારણે અનેક ભાવિકોની ધ્વજા મંદિરના શિખર પર ચડાવી શકાઈ નહોતી જેથી આ નિર્ણય લેવાયો: દ્વારકામાં ધ્વજા રોહણ માટે 2024 સુધી છે લાબું વેઇટિંગ લિસ્ટ…

વર્ધમાનનગર શ્રી સંઘમાં આચાર્યની પ્રખર વાણીનો લાભ લેતા શ્રોતાજનો વર્ધમાનનગર શ્રી સંઘમાં બિરાજી રહેલા પ્રવચન પ્રભાવક પૂ.આચાર્યદેવ શ્રીમદ વિજય કીર્તિયશસુરીશ્વરજી મહારાજે  આજે  પોતાની પ્રવચન શ્રેણી અંતર્ગત…

શ્રદ્ધાળુઓની ભારે ભીડને પગલે 1 દિવસ વધારવામાં આવ્યો અંબાજીથી 3 કિલોમીટર દૂર ગબ્બર પર્વત આવેલો છે અહીં મા અંબાની અખંડ જ્યોત પ્રજ્વલીત છે . ગત વર્ષ…

આજ રોજ કાર્તિક માસની મોટી પૂનમ અને ચંદ્રગ્રહણ હોવાથી ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા હતા. આજ રોજ વહેલી સવારથી માનવ મહેરામણ ચોટીલા…

અહંમ યુવક સેવા ગ્રુપે 51000 લાડુનું વિતરણ ત્રિશલા નંદન વીર કી જય બોલો મહાવીર કી”ના હજારો હૃદયમાંથી પ્રગટેલા ભક્તિભીના નાદ સાથે કચ્છના પુનડી ગામમાં ચાતુર્માસ બિરાજીત…