Browsing: devotees

કામનાથ મહાદેવ પ્રેરિત બ્રહ્માનંદ સંસ્કૃત વેદ પાઠશાળા છેલ્લા 23 વર્ષથી વિનામૂલ્યે સંસ્કૃત કર્મકાંડની આપે છે તાલીમ ભોળાનાથ શંકરનો જેમાં નિવાસ છે, તેવા શિવમંદિરો પુરાણકાળથી મનુષ્યોની શ્રદ્ધાનું…

શ્રાવણ માસ સોમવારે શિવના જુદા જુદા સ્વરૂપના દર્શન ઓણસાલ વૈશાખ વદ તેરસના પાવન દિને સાર્ધ શતાબ્દી ( 150 ) વર્ષમા મંગલ પ્રવેશ કરનાર શ્રી પંચનાથ મહાદેવ…

યાત્રાધામ પાવાગઢ ખાતે આજ રોજ રવિવારે મહાકાળી માતાજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલ ચાંપાનેરથી લઇ ડુંગર પર માતાજીના મંદિર સુધી માનવ…

યાત્રાળુઓને ફક્ત એક ક્લિક કરતા જ ત્વરિત  એમ્બ્યુલન્સ સેવાનો મળશે લાભ: જીપીએસ ટ્રેક કરી રિયલ ટાઈમ એક્સેસ મેળવી શકાશે આજથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થઇ રહ્યો છે…

આરાધના તેમજ પૂજન, સંતો-મહંતો ખડદર્શન તેમજ મહાપ્રસાદ ચોટીલા થી રાજકોટ તરફ હાઇવે ઉપર 5 કિલોમીટર દુર અઢારેય કામનું શ્રધ્ધા અને આસ્થાનુ કેન્દ્ર એવુ સુપ્રધિ ધર્મસ્થાન એટલે …

મંદિરનો પહેલો માળ હશે જાન્યુઆરીમાં 2024માં ભક્તોના દર્શન માટે ખોલવામાં આવશે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરના ભક્તોની ખાસ કાળજી રાખવામાં આવશે. પહેલા માળે કુલ 14 દરવાજા…

 લોહાણા મહાજન દ્વારા સતત દાનનો ધોધની સાથે દાનનો નવો રેકર્ડે સર્જાયો: નરેશભાઇ પટેલે તેમજ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, ડે. કમિશનર આશિષ કુમાર તેમજ ડેપ્યુટી કમિશનર ચેતનભાઇ…

શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં ભકતો બન્યા નંદઘેલા બ્રીજરાજદાન ગઢવી,  માયાભાઇ આહિર, સાંયરામ દવે, નારાયણભાઇ ઠાકર, ઓસમાણ મીર, ભગવતીબેન ગોસ્વામી, હર્ષ પીપળીયાની સંતવાણીમાં શ્રોતાઓ ઝુમી ઉઠયાં: રાત્રે ફરીદામીર,…

ત્રિદિવસીય પાટોત્સવ માં અંબા માતાની મૂર્તિમાં પુરાયા પ્રાણ તેમની સાથે નવચંડી યજ્ઞ પણ કરાયો મોરબી પાસે આવેલ વિરપર ગામમાં વર્ષો જુના માતૃમંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ત્રિદિવસીય આયોજન…

ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી અરવલ્લી જિલ્લાના મોડાસામાં મીની ઉંઝાધામ તરીકે ઓળખાતા ઉમિયા મંદીરનો ચતુર્થ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કોરોના મહામારીને લઈ સતત બે વર્ષ પાટોત્સવની…