પૂજ્ય જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુનું વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પુજન શ્રી આપાગીગાના ઓટલો, મોલડી ગામના વળાંક પાસે, ચોટીલા-રાજકોટ હાઇવે ખાતે કાલે ગુરૂવારના રોજ દર વર્ષની માફક આ વર્ષે…
devotion
આજે થી જયાપાર્વતી વ્રતની આસ્થાભેર પ્રારંભ થયો છે. સુખ-સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્યની કામના સાથે પરિણીત મહિલાઓ તેમજ કુંવારિકાઓ દ્વારા આ વ્રત પરંપરાગત રીતે રેવામાં આવે છે.…
મંદિરોનો ઇતિહાસ પાંડવો સાથે જોડાયેલો છે, આઠમી સદીમાં આદિ શંકરાચાર્યએ તેનો જીર્ણોદ્ધાર કર્યો હતો: મહાભારતના યુદ્ધ પછી ભાઈઓની હત્યાના પાપ માંથી મુક્તિ મેળવવા માટે ભગવાન શિવની…
મોરારિબાપુની અમેરિકામાં લિટલરોક ખાતે રામકથાના આઠમા દિવસે ભકતો બન્યા ‘રામમય’ અમેરીકાનાં લિટલ રોક ખાતે ચાલી રહેલી રામકથાનાં આઠમા દિવસે બીજ પંક્તિમાં શિવજી ગરૂડને કહે છે તમે…
હજારો ભાવિકોની ભકિત ભાવના સાથે, ગિરનારમાં રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સ.ના ચાતુર્માસ મંગલ પ્રવેશના થયા વધામણા પરમાત્માના વિચારો સાથે જોડાઈને, પરમાત્માના આચાર સાથે જોડાઈ જવાની પ્રેરણા પ્રસારીને ગિરનાર…
વ્રતો ભારતીય સંસ્કૃતિનો એક અભિન્ન અંગ જે શ્રદ્ધા, ભક્તિ અને આત્મસંયમનું પ્રતીક છે જે વ્યક્તિને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક એમ ત્રણેય સ્તરે ઉન્નતિ પ્રદાન કરે છે…
મહાસતીજીઓના પ્રવેશ પ્રસંગે માતુશ્રી કલાવંતીબેન ભૂપતલાલ માઉં પરિવારે નવકારશી તેમજ ચાંદીની 11 ગીનીનો લક્કી ડ્રો કરાવ્યો રોયલપાર્ક સ્થાનકવાસી જૈન (મોટા) સંઘમાં શ્રુતનિધિ પરમ બા.બ્ર.સાધનાબાઈ મહાસતીજી આદી…
દંત શિખર જવા શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી, જૈન મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના વર્ષોથી ગિરનારની પાંચમી ટૂંક ખાતે દત્ત શિખરે દત્ત મહારાજની ચરણ પાદુકા એ નિર્માણ લાડુ ધરાવવાનું…
આનંદ હિંડોળે સૌ ઝૂમતા વ્હાલો આવ્યો જગતનો નાથ જય જગન્નાથ!! ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા શ્રદ્ધાના સેતુસમા ત્રિમૂર્તિ માત્ર દિવ્યતાનું પ્રતીક નથી પરંતુ લાખો…
ત્રિ-દિવસીય લોકમેળો, હોમ-હવન સહિતના કાર્યક્રમોની તડામાર તૈયારીઓ: લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડશે સોરઠધરા ની અતિ પ્રાચિન અને પાવન પ્રસિધ્ધ એવી પરબધામ ની જગ્યામાં આગામી અષાઢીબીજ મહોત્સવ ધામધૂમ…