Browsing: DHARMIKNEWS

                  તુલશીશ્યામ મંદિર ખાતે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો ગીર ગઢડા તાલુકાના તુલશીશ્યામ મંદિર ખાતે ઉના પ્રેસ ક્લબ ઓફ ઉનાના…

શ્રાવણે શિવ પુજીએ કામનાથ ધામમાં ભાદરવી અમાસના બે દિવસીય મેળાની રંગત માણવા ઉમટશે હજ્જારો ભાવિકો સોરઠને શિવ ભૂમિ કહેવાય છે. જૂનાગઢના માંગરોળ નજીકના કામનાથ મહાદેવનું મંદિર…

ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા(ઓઢાના)ગામે પાનાળી નદીના કિનારે દુધેશ્વર મહાદેવનું દિવ્યમંદિર આવેલ છે. આ મંદિરના શિવલીંગનો ઇતિહાસ પૌરાણીક છે જુના શીવલીંગની સ્થાપના ગામધણી રાજવી દરબાર ઓઢાવાળા બાપુના…

એક એવું મંદિર જેનો સંબંધ પાંડવો સાથે છે . બાબરા નીલકંઠ મહાદેવ મંદિરની પાંડવો સાથેનો સંબંધ આજ પણ હજારો ભાવિકો દર્શન કરે છે. કાળુભાર નદીના કાંઠે રળિયામણું…

તા. ૨૭ .૮.૨૦૨૩ રવિવાર , સંવંત ૨૦૭૯ નિજ  શ્રાવણ સુદ અગિયારસ, પવિત્ર અગિયારસ, પુત્રદા એકાદશી, મૂળ  નક્ષત્ર, પ્રીતિ  યોગ, વણિજ  કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ…

ત્રિદલં ત્રિગુણાકાર ત્રીનેત્ર ચ  ત્રીયાયુધમ ત્રિજન્મપાપસંહાર એક બિલ્વ શિવઅર્પણમ્ બિલીપત્રમાં ૐ નમ: શિવાય  લખીને મહાદેવજીને  ચઢાવવાથી  જીવનના તમામ જ દુ:ખ થાય છે દૂર બિલીપત્રના ત્રણ પાનમાં…

‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે ચારણ સમાજ અગ્રણીઓ આઈશ્રી સોનલમાની શતાબ્દી હોવાથી દર મહિને 12-બીજ નિમિતે ખોડીયારનગર ગોંડલ રોડ જકાત નાકા પાસે ગીતા નગર-7 ના ખુણે ભવ્ય આયોજન…

માત્ર રૂા.21માં બિલ્વપુજા નોંધાવી શકાશે પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવના ચરણોમાં નજીવી ન્યોછાવર રાશિ થી ભાવિકો હોમ કરી યજ્ઞનો લાભ લઇ શકશે. તેમજ શ્રાવણ માસ દરમિયાન…

શિવભક્તો સતત એક મહિનો શિવભક્તિમાં થશે લીન: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે રોજ નયનરમ્ય શ્રૃંગાર દર્શન આ વખતે શ્રાવણ માસમાં ચાર સોમવાર: 15મી સપ્ટેમ્બરે શ્રાવણનું સમાપન…