Browsing: DivyaDarbar

ગાંધીધામમાં બાબા બાગેશ્વર ધામ સેવા સમિતીના ઉપક્રમે યોજાનાર દિવ્ય દરબાર સત્સંગના દિવ્યાતિદિવ્ય આયોજનને લઈને આયોજકો દ્વારા પંચમુખી હનુમાન મંદિરના મહંત પ્રકાશ આનંદજી મહારાજના સાનિધ્યમાં બેઠક યોજાઈ …

બાગેશ્વર ધામના બાબા બાગેશ્વરનો ફરી એકવાર ગુજરાતમાં દિવ્ય દરબાર ભરાશે, સમાચાર છે કે, આ વખતે બાબા ધિરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર કચ્છમાં આગામી સમયમાં ભરાશે. મળતી માહિતી…

પહેલા ,બીજા અને ત્રીજા નોરતે અંબાજી ખાતે જીએમડીસી મેદાનમાં દરબાર યોજાશે: 2 લાખથી વધુ ભક્તો ઉમટે તેવી શક્યતા શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત…

બહારી આક્રમણોને ખાળવા હિન્દુ સમાજને એક થવા સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનો અનુરોધ રાજકોટમાં વાઘેશ્વર બાબા એટલે કે પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી ના દિવ્ય દરબાર નો દિવસ જેમ…

કાર્યકરોને જવાબદારીની સોપણી કરતી બાગેશ્વરધામ સેવા સમિતિ: હિન્દુત્વની જાગૃતિ માટે જોવા મળતો  સ્વયંભૂ ઉત્સાહ મધ્યપ્રદેશ સ્થિત વાઘેશ્વર ધામ ના વડા પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી નો રાજકોટ…

તડામાર તૈયારીઓ,અનુયાયીઓમાં અનેરો ઉત્સાહ હનુમાનજીના પરમ ભક્ત અને સચોટ ભવિષ્યવાણી કરી ખૂબ જ ટૂંકા સમયમાં દેશ-વિદેશમાં કરોડો લોકોના દિલમાં સ્થાન મેળવી લેનાર બાબા બાગેશ્વરનો આગામી 1…

26 અને 27 મે ના રોજ સુરતમાં જયારે 28 અને 29 મેના રોજ રાજકોટમાં કાર્યક્રમની સંભાવના હનુમાનજીના પરમ ભકત અને સચોટ ભવિષ્યવાણી કરી દેશભરમાં શ્રઘ્ધાળુના હ્રદય…