Browsing: Do You Know

સમગ્ર વિશ્ર્વમાં આપણી રસોય જગવિખ્યાત છે.દેશવિદેશનાં લોકો આપણાં વ્યંજનોના વખાણ કરે છે.ટેસ્ટી સો ગુજરાતી થાળી પોષણ યુકત પણ છે. આપણાં રસોડાના મસાલા અને તેનું મિશ્રણ-કઠોળ-લીલાશાકભાજી આદીકાળી…

આપણી સંસ્કૃતિ-સંસારયાત્રા જીવનયાત્રામાં ઘણી વાતો- વાયકા કે અંધશ્રધ્ધા હોય છે.જેમાંથી આપણે બહાર નીકળી શકતા નથી આપણે નાના હોય ત્યારે આપણા મા-બાપને આપણે મોટા થાય ત્યારે આપણાં…

ભગવાન શિવજીને દેવોના દેવ મહાદેવ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ શિવ સૃષ્ટિનિર્માણના સમયમાં પ્રગટ થયા હતા. શિવાલયમાં જીવ ત્યારે  ડમરૂ-ત્રિશુલ-ચંદ્રમાં અને સાપ આ ચાર વસ્તુંઓ …

જીવન કૌશલ્ય શિક્ષણ એટલે જીવનમાં આગળ વધવા માટે સફળ, સુખમય, શાંતિમય અને સ્વસ્થ જીવન ઘડતર માટે તથા સતત વિકાસશીલ રહેવા માટે જરૂ રી એવુ કૌશલ્ય, જીવન…

જેમ શરીરનું આરોગ્ય જરૂરનું છે તેમ માનસિક સ્વાસ્થ્ય પણ જરૂરી છે દવા કરીને સાજુ થવું એના કરતા બિમાર ન પડવું એજ સારૂ છે. તેથી માનસિક સ્વાસ્થ્યમાં…

સુખ અને સમૃધ્ધી સભર જીવન શૈલી.જરૂરીયાતોમાં સ્વસ્થ શરીરની સૌથી પ્રથમ જરૂરીયાત ગણી શકાય.વ્યકિત જો સ્વસ્થ હશે તો દુનિયાના બીજા બજા સુખ ભોગવી શકશે. સ્વાસ્થ્યની પરિકલ્પના સમયની…

૪ ફ્રબુઆરી વિશ્ર્વ કેન્સર શરીરનાં કોષોની વૃધ્ધી અને વિભાજનની ક્રિયા નિયમાનુસર ન થતાં, કોષોની અનિયંત્રિત વૃધ્ધી શરીરમાં ગાંઠ ઉત્પન્ન કરે છે.ઘણી વખત ગાંઠ ફાટી જાય તો…

આજની શિક્ષણ પદ્ધતીમાં પુસ્તકીયા જ્ઞાન પર વિશેષ મહત્વ આપતાં હોવાથી વિદ્યાર્થીનો સર્ંવાગી વિકાસ રૂંધાય છે.છાત્રને ભણાવવાનો નથી પણ ભણતો કરવાનો છે.તેમનામાં  રહેલી છુપી કલાઓને પારખીને પ્રોત્સાહન…

આ વાયરસ સામાન્ય રીતે માણસો તેમજ પ્રાણીઓમાં શ્ર્વસનતંત્રજ ને અસરકર્તા છે : સાવચેતી માટે માસ્ક પહેરવાને વારંવાર હાથ ધોવા જરૂરી છે છેલ્લા કેટલાંક વર્ષો દુનિયામાં અલગ-અલગ…