- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ
Browsing: dwarka
દ્વારકા ના ભીમરાણા ગામની પ્રખ્યાત સંસ્થા નવજીવન ટ્રસ્ટ છેલ્લા વર્ષથી કાર્યરત છે. અહી અનેક પ્રકારના તાલીમાર્થી અહી પોતાની જાતને કંડારવા અહી માર્ગદર્શન મેળવવા અહી આવે છે.…
ખંભાળીયા નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠક કારોબારી ચેરમેન દીપેશભાઈ પી.ગોકાણીનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ હતી. જેમાં નગરપાલિકાની કારોબારી સમિતિના સદસ્યો ઈશાભાઈ હાજીભાઈ ઘાવડા, પ્રતિભાબેન જીતેન્દ્રભાઈ નકુમ, મહીપાલસિહ પ્રવિણસિંહ રાઠોડ,…
દ્વારકા નગરપાલિકા સંચાલિત ડી.એન.પી.ઈંગ્લીશ મીડીયમ સ્કુલ દ્વારા આગામી શનિવારે વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. સમારોહના મુખ્ય અતિથિ સ્થાનીય ધારાસભ્ય પબુભા માણેકની ઉપસ્થિતિમાં દ્વારકા નગરપાલિકા સંચાલિત…
રોઝાનેફટના નેજા હેઠળની એકીકૃત ડાઉનસ્ટ્રીમ ઓઈલ કંપની અને ટ્રાફિગુરા તથા યુસીપી ઈન્વેસ્ટમેન્ટ ગ્રુપની નયારા એનર્જી લિમિટેડે દેવભૂમિ દ્વારકાને પેટ્રોકેમિકલ હબ તરીકે વિકસાવવા તેની વાડીનાર સ્થિત રિફાઈનરીમાં…
હરીદ્વારના ભારતમાતા મંદિરમાં દેવી-દેવતા,ધાર્મિક સ્થાનકો, મહાપુરૂષો, રૂષીમુનીની મૂર્તિઓનો અદભૂત નજારો
દેશનું ચારધામોનું એક યાત્રાધામ હરીદ્વારના ગંગાઘાટ પર આવેલ પારેશ્વર મહાદેવ મંદિરમાં રૂદ્રાક્ષવૃક્ષ અને તેના સાનીધ્યમાં આવેલ ૧૨ જયોતીલીંગના દર્શનોનું અનોખુ મહાત્મય રહેલ છે. આ સાથે હરીદ્વારમાં…
સાંસદ પૂનમબેન માડમ અને જિલ્લા કલેકટર રાવલની ઉપસ્થિતિમાં ડિસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમીટીની બેઠક મળી કેન્દ્ર તેમજ રાજયની વિવિધલક્ષી વ્યક્તિગત તથા સામુહિક યોજનાઓ જેવી કે…
અમદાવાદ ડીફેન્ડર્સ, સ્પેશ્યલ, ઓલીમ્પીક ગુજરાત ચે. ટ્રસ્ટ અને અમદાવાદ વોલીબોલ એસોસીએશન દ્વારા ભવ્ય આયોજન અમદાવાદ ડીફેન્ડર્સ સ્પેશ્યલ ઓલીમ્પીક ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ, ગુજરાત તથા અમદાવાદ વોલીબોલ એસોસીએશન…
૧લી જાન્યુઆરી ૨૦૧૯ની લાયકાતની તારીખના સંદર્ભમાં મથદારયાદીની ખાી સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત મતદાર યાદીની આખરી પ્રસિઘ્ધી બાદ મતદાર યાદીની સતત સુધારણાની કામગીરી ચાલુ થનાર છે. ચુંટણી પંચ…
હત્યારાઓને ઝડપથી પકડી લેવાની ઉગ્ર બનતી માંગણી ભાણવડના બરડા ડુંગરની ટોંચે આવેલા આશાપુરા માતાજીના પુજારી હસમુખભાઈ પંડિતની ચોકકસ કારણ સબબ જાણભેદુ હત્યારાઓએ કરપીણ હત્યા કરી પલાયન…
યાત્રાધામ દ્વારકામાં નવનિર્મિત સ્મશાનગૃહ ‘વૈકુંઠધામ’નું રિલાયન્સ ગ્રુપના સી.એસ.આર. ફંડ અંતર્ગત રૂપીયા પાંચ કરોડના ખર્ચે નવનિર્માણ થયા બાદ થોડા સમય પહેલા જ લોકાર્પણ થયા બાદ દેવભૂમિમાં બેતાલીસ…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.