Browsing: GOVERNMENT

૧૮ ટેકનોલોજી સેન્ટરોનું આધુનિકરણ કરશે સરકાર કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીએ સોમવારે જણાવ્યું હતુ કે સરકાર દ્વારા ૧૫ નવા આધુનિક ટેકનોલોજી સેન્ટરની સ્થાપના કરાવશે અને ૧૮ને આધુનિક…

સરકારે સોમવારે વર્ષ ૨૦૧૯-૨૦ના વાર્ષિક જીએસટી રીટર્ન કમ્પોઝીશન ડિલરો માટે મુદતમાં ઓકટોબર ૩૧ સુધી વધારો કર્યો હતો. એક સાથે મહિનાઓની મુદતનો આ સરકારે આપેલો બીજો વધારો…

ગુજરાતના રમણીય એવા પ્રવાસન સ્થળ ગીરને ફરી, વખત ધમધમતું કરવા માંગ અનલોકની શરૂઆત બાદ રાજ્યમાં દેશના મહત્વના પાર્ક અને અભ્યારણ ખોલી દેવાયા છે ત્યારે સાસણ ગીર…

૧લી જાન્યુઆરી ૨૦૨૦ બાદ લેવામાં આવેલા ચાર્જને પરત કરવા નાણા મંત્રાલયની બેંકોને ભલામણ વૈશ્વિક ફલક પર ભારત દેશને એક આગવુ સ્થાન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા…

મહારાષ્ટ્ર સરકારે સ્ટેમ્પ ડયુટીમાં ઘટાડો કરી ડયુટી ૩ ટકા રાખી કોરોના પૂર્વે પણ રીયલ એસ્ટેટ ક્ષેત્રની હાલત અત્યંત કફોડી બની હતી અને બીજી તરફ જે તરલતા…

બૂટલેગર, ભૂ માફિયા અને ચોરીના ગુનામાં સંડોવયેલા સામે થતી પાસા અટકાયતીની કાર્યવાહીનો વ્યાપ વધાર્યો ડ્રગ્સ માફીયા, કુટણખાના સંચાલકો, જુગાર કલબ સંચાલકો, વ્યાજખોર, સાયબર ક્રાઇમ અને જાતીય…

કોવિડના કારણે વર્ષ ૨૦૨૧માં જીએસટી આવકમાં રૂ.૨.૩૫ લાખ કરોડનો ઘટાડો થવાની શકયતા: નાણામંત્રી વૈશ્ર્વિક મહામારી કોરોના બાદ જીએસટીની આવકમાં ખુબ મોટુ ગાબડુ પડયું છે ત્યારે જીએસટી…

જીએસટી કાઉન્સીલની યોજાયેલી બેઠકમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય: ‘ચોખા બાકી ટેકસ’ પર જ વ્યાજ લાગશે જુલાઇ ૨૦૧૭ થી જાન્યુઆરી ૨૦૨૦ સુધી રિટર્ન ન ભરાયા હોય, તો કરદાતાને…

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં આરંભાયેલા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જિલ્લાના ઉપલેટા તાલુકાના ૧૦ હજારથી વધુ લોકોની વસ્તી ધરાવતા ઢાંક ગામ પાસે આવેલ ભીમસર તળાવને પણ…

માતૃત્વ ધારણ કરતા કામદારને પણ મેટરનીટી લીવ મળશે સરકારના શ્રમ મંત્રાલય દ્વારા અસંગઠિત ક્ષેત્રના કામદારોને સુરક્ષા કવચ અને માતૃત્વ ધારણ કરતા કામદારને મેટરનીટી લીવ આપવા માટે…