Browsing: Gujarat news | Rajkot

વિલેપાર્લે સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં ભંવરલાલજી લોઢા પ્રેરિત સંઘ જમણનો શાંતિ અને શિસ્તપૂર્વક રર૦૦ ભાવિકોએ લાભ લીધેલ. દરેકને રીફંડેબલ પાસના ૧૦૦ રૂપિયા પરત…

વોર્ડ નં.૧૩ના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગરની મ્યુનિસિપલ કમિશનરને ધારદાર રજુઆત. રાજકોટ મહાનગરપાલિકામાં સિટીજન ચાર્ટરનો નિયમ માત્ર દેખાવ પુરતો કાગળ પર રહ્યો હોય તેવું લાગી રહ્યું…

વિદ્યાર્થી મા રહેલી સુસુપ્ત શક્તિ ઓ જેવી કે વિચાર શક્તિ. કલ્પના શક્તિ. રચના શક્તિ ખીલે તે હેતુ થી આવનારા  દસ વર્ષ મા કેવી નવીનતમ શોધ થઇ…

સાદાઇ અને સાધુતાના પ્રતિક – ઢેબરભાઇ અંકના વિમોચન પ્રસંગે બહોળી સંખ્યામાં મહાનુભાવોની ઉ૫સ્થિતિ. સિસ્ટર નિવેદિત શૈક્ષણિક સંકુલના વિઘાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ હસ્તલિખિત અંક સાદાઇ અને…

૧૦૨મી જન્મજયંતીએ મહાન રાષ્ટ્રવાદી નેતાને ભાવાંજલિ આપતા ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવ. મહાન રાષ્ટ્રવાદી ચિંતક, વિચારક, સંગઠક,  શિક્ષણશાી, રાજનીતિજ્ઞ, વક્તા, લેખક, પત્રકાર, સાહિત્યકાર અને ભારતીય સંસ્કૃતિના પ્રખર…

પાંચથી છ લાખના મુદામાલ સાથે દસ્તાવેજો જરુરી કાગળો ખાક. શહેરના ઢેબર રોડ પર આવેલી શ્રીમદ્દ ભગવન બિલ્ડીંગમાં સી.એ. ની ઓફીસમાં શોર્ટ સર્કિટને લઇ આગ લાગતા ફાયર…

માણસની મનોસ્થિતિ જ સંસારમાં સ્વર્ગ અને નર્કનું નિર્માણ કરે છે તેવું આજરોજ ‘અબતક’ની ખાસ મુલાકાતે આવેલા ઓશો સંન્યાસીની ડો.માધવી પાંચાલ (માં પ્રેમ)એ કહ્યું હતું. સત્યપ્રકાશ આશ્રમ…

રેડીમેડ ફર્નિચરમાં સુપ્રસિદ્ધ પરીન ફર્નિચર લીમીટેડનો ૩૦,૦૦,૦૦૦ ઈકિવટી શેરનો ઈશ્યુ આવી રહ્યો છે. ઈશ્યુ પહેલાની ચુકવેલી મૂડી ૮૧,૧૮,૦૦૦ ઈકિવટી શેર છે અને નવા ઈશ્યુથી ૧,૧૧,૧૮,૦૦૦ ઈકિવટી…

ભકિતનગર સ્ટેશન ઉપર પશ્ર્ચિમ રેલવે મંડળ દ્વારા ૧૫મી સપ્ટેમ્બરથી ૨ ઓકટોબર સુધી સ્વચ્છતા હી સેવા પખવાડીયાની ઉજવણી કરવામાં આવી છે. જેમાં આજના દિવસે સેવા દિવસની ઉજવણી…

કાર્યાજલી સેવા સપ્તાહ અંતર્ગત. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસથી પંડીત દીનદયાળજીની જન્મજયંતિ તા.રપમી સુધી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાધાણીના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપ…