- અંબાલાલની આગાહી સાચી ઠરી…રાજ્યમાં ઠેર ઠેર વરસાદની શરૂઆત
- તમે પણ આ ફળોને ફ્રિજમાં રાખવાની ભૂલ કરી રહ્યા છો..?
- આજના યુગમાં દુષ્કર્મ “ચિંતા” અને “ચિંતન”નો વિષય
- કોર્પોરેશનના સ્પે.સિટી એન્જિનિયર અલ્પના મિત્રાનું રાજીનામું
- ગ્લોબલ વોર્મિંગે હિટવેવની સાથે વરસાદની પેટર્નને પણ વધારી
- ચાબહાર પોર્ટ મેળવી ભારત એક કાંકરે અનેક લક્ષ્યો સિદ્ધ કરશે
- યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવાના ભાઈનું સાયલા-ચોટીલા હાઇવે પર માર્ગ અકસ્માતમાં મોત
- વી.વી.પી. કોલેજ દ્વારા કારકીર્દી ઘડતર સેમિનારમાં અપાયું સચોટ માર્ગદર્શન
Browsing: Gujarat news
વિશ્વ આખામાં ૩ર કરોડ લોકો હીપેટાઇટીસથી પીડાય છે જેનાથી દર વર્ષે ૧પ લાખ લોકોના મૃત્યુ નીપજે છે:ડો. દેવાંગ ટાંક વોકહાર્ટ હોસ્પિટલના સીનીયર ગેસ્ટ્રોલોજીસ ડો. પ્રફુલ એમ.…
શાંતિલાલ બોડાએ રાજીનામુ આપી પ્રમુખ તરીકે વિક્રમ રાઠોડનું નામ સુચવ્યું હતું જેનો તમામ સભ્યોએ સ્વીકાર કર્યો પડધરી તાલુકા પંચાયતના પ્રમુખની વરણી કરવામાં આવી. પડધરી તાલુકા ના…
અમરેલી જીલ્લામાં વ્યાજબી ભાવના દુકાનદારો આધાર કાર્ડ નું વેરીફીકેશન કર્યા વગર બારોબાર અનાજ વહેંચી નાખતા હોવાની ફરીયાદો ઉઠયા પછી જીલ્લાભરમાં કલેકટરની સુચના અનુસાર ત્રણ નાયબ કલેકટરઓની…
જામનગરમાં મહાવીરનગર વિસ્તારમાં રહેતા એક આઘેડ પાનની દુકાને બીડી લેવા માટે ગયા બાદ ત્યાં ઉભેલા એક શખ્સને સિગારેટ પીવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઇ આ શખ્સે મોઢા…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંપૂર્ણપણે આકાશી પાણી પર ખેતી માટે નિર્ભર રહેવું પડે છે ત્યારે આવી પરિસ્થિતિમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોએ એક વખત નહિ પણ બે-બે વખત…
ટંકારામાં વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાનાં ટંકારા આર્ય વિદ્યાલયમાં છાત્ર-છાત્રાઓ, વાલી અને ગ્રામજનોમાં અંધશ્રદ્ધા નિવારાણાર્થે ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ…
ખેડૂતોના આર્થિક વિકાસ માટે યોજાનારી મહા ખેડૂત શિબિરમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહેશે
વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધ્યેયને સાર્થક કરવા માટે ખેડૂત શિબિરનું આયોજન કરાયું વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોના ઉત્પાદનમાં વધારો થાય અને…
નેશનલ હાઇવે ઉપર બિનઅધિકૃત હોટલોનાં કારણે અકસ્માતોની વારંવાર હાર માળા રાજકોટ જેતપુર હાઇવે ઉપર હોટલોનાં દબાણ નાં લીધે ગમખ્વાર અકસ્માત સર્જાય છે જેમને કારણે લોકોની મહામૂલી…
કેશોદ તાલુકાનાં કોયલાણા ગામે ૭૦ જેટલા ગ્રાહકોને સરકારની ઉજજવલા યોજના હેઠળ ગેસ કનેકશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેશોદનાં વરિષ્ઠ પત્રકાર પ્રકાશભાઈ દવે ગેસ…
હોલિડે પેકેજ, હોટેલ બુકીંગ, એર ટીકીટસ જેવી તમામ સુવિધાઓ આપતુ ટ્રાવેલ ક્રાફટ હવે અમીન માર્ગ ઉપરથી કાલાવાડ રોડ પર શિફટ થઈ રહ્યું છે. કાલાવાડ રોડના પ્રાઈડ…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.