- મેટોડામાં પૂરપાટ કાર હંકારી માતા-પુત્રને મોતના મુખમાં ધકેલી દેનાર ચાલકને ઝડપી લેવાયો
- જૂનાગઢના 125 વર્ષ જુના મ્યુઝિયમમાં દુર્લભ કલાકૃતિઓમાં અતિતને ‘અમરત્ત્વ’
- વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવા માધ્યમો ટ્રાયના નિયમ હેઠળ આવરી લેવાશે
- સારો શિક્ષક સમજણ આપે, ઉત્તમ શિક્ષક નિર્દેશન આપે અને મહાન શિક્ષક પ્રેરણા આપે
- સ્પેશિયલ ટ્રેડિંગ સેશન 2 દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી
- લગ્નપ્રસંગ નિમિત્તે આવેલ રકમ સતકાર્યમાં વાપરવામાં આવશે
- રીલેશનશિપમાં શું છે સોફ્ટ લોન્ચ અને હાર્ડ લોન્ચ? જાણો તમે કઈ કેટેગરીમાં આવો છો
- ડાયાબિટીસમાં ઝીરો સુગર નાસ્તો શોધી રહ્યા છો, તો આ રહી રેસીપી
Browsing: Gujarat news
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ગૂરૂ ભગવંત ભાવચંદ્રજી સ્વામીના આજીવન ચરણોપાસક વરિષ્ઠ ગૂરૂદેવ ભાસ્કરજી સ્વામીના શ્રીમુખેથી ૪૧મું મહામાંગલીક અને પ્રિ-ગોલ્ડન સંયમોત્સવનું ૯મું મહામાંગલીક કચ્છ-મનફરા ખાતે ભવ્યતાથી…
જીલ્લાના પાંચ ધારાસભ્યો તેમજ વિપક્ષ નેતા સહિતના કોંગી અગ્રણીઓ ઉ૫સ્થિત રહેશે દામનગર અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા આવતીકાલે આયોજિત ખેડૂત મહાસંમેલન દામનગર નારણગઢ ઢસા રોડ મુરલીધર કોટન…
પોલીસ અધિક્ષકશ્રી રાજકોટ ગ્રામ્ય બલરામ મીણા સાહેબ ની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જેતપુર ડિવિઝન જે એમ ભરવાડ સાહેબ પ્રોહી જુગાર અંગેની બદીને સંપૂર્ણ રીતે…
જનરલ બોર્ડની બેઠકમાં નિર્ણય લેવાયો: ખેડુતોમાં ખુશાલી રાજુલા તાલુકાનાં ખેડુત ખાતેદારોને તાલપત્રી તથા દવા છંટકાવ પંપમાં સહાય આપવામાં આવશે. માર્કેટ યાર્ડ આ ઐતિહાસીક નિર્ણયથી ખેડુતોમાં ખુશીનો…
અમેરિકાની ધરતી પર પ્રથમ વખત સર્વમંગલ સ્ત્રોતનું અનુષ્ઠાન યોજાયું: સંતો તથા મેયરએ દિપ પ્રાગટય કર્યું અમેરિકાના ન્યુજર્સી સ્ટેટ ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલના પંચાબ્દી મહોત્સવનો પ્રારંભ કરાયો.…
જુનાગઢ માણાવદર મત વિસ્તારના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા હાલ પાટીદાર સમાજના હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમર્થન આપવાની સાથે સરકારના વલણ સામે આક્રોશ વ્યકત કરતા જણાવ્યું હતું કે,…
૩૫ લાખ દેવાદાર ખેડૂતોનું દેવુ માફ કરવા ગુજરાતની તિજોરી પર ૮૨૦૦૦ કરોડનો બોજો પડી શકે પાટીદાર અનામત આંદોલન સમીતી (પાસ)ના નેતા હાર્દિક પટેલ તેમજ કોંગ્રેસ અત્યારે…
ભારતમાંથી પધારેલા કથાકારો વિદ્યાનો દ્વારા વ્યાસપીઠની સંત મહાઆરતી ઓખા મંડળમાં નગેશ્ર્વર મહાદેવના સાનિઘ્યમાં પબુભા વિરમભા માણેક પરીવાર દ્વારા શ્રાવણ માસના અવસરે પંચ દિવ્યોતિદિવ્ય ધર્મ મહોત્સવના પ્રથમ…
ફુટબોલમાં રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ આવનાર સાગર સરવૈયાનું સન્માન કરાયું મોચી જ્ઞાતિ ટ્રસ્ટ વાંકાનેરનો સરસ્વતી સન્માન સમારંભ અને ઈનામ વિતરણ કાર્યક્રમ તા.૧૨/૮/૨૦૧૮ ને રવિવારના રોજ બપોરના ૩:૦૦…
શ્રી સોમનાથ મહાદેવના સાનિઘ્યે શ્રાવણના છેલ્લા દિવસોમાં મહાદેવની કૃપા પ્રાપ્તી માટે માનવ મહેરામણ ઉમટીપડે છે. આજ રોજ ૫૧ કિલો શ્વેત પુષ્પ શૃંગાર કરવામાં આવ્યો, શ્વેત શૃંગારમાં…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.