Browsing: gujarat

કથામૃતનું રસપાન કરાવતા લોકપ્રિય કથાકાર રામેશ્ર્વરબાપુ હરિયાણી મહંત નરેન્દ્રબાપુ ગુરુ જીવરાજબાપુ, આપા ગીગાના ઓટલા દ્વારા રાજકોટમાં ભકિતનગર સર્કલ પાસે આવેલ શેઠ હાઇસ્કુલના કમ્પાઉન્ડમાં આજથી તા. 4-11…

હાલ સમગ્ર ગુજરાતમાં ચુંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પહેલા કેબીનેટની બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. યુનિફોર્મ સિવિલ કોડના…

રાજકોટના ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહનું સન્માન જશાપર સ્થાનકવાસી જૈન સંઘના આંગણે પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં મહાવીર નિર્વાણ કલ્યાણકની ઉજવણી બાદ નૂતન વર્ષ માંગલિક કાર્યક્રમમાં મુંબઇ -…

વિદ્વાન બ્રાહ્મણ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર વિધિ દ્વારા સિદ્ધ કરેલ ધનરાશિનું વિતરણ ભાવિક ભક્તોમાં કરવામાં આવ્યું આજે લાભ પંચમીનો શુભ અવસર છે. આ દિવસે વ્યાપારીઓ નવા કાર્યની…

અન્નકુટની પ્રથમ આરતીનો લાભ લેતા પૂર્વ  મુખ્યમંત્રી વિજયભાઈ, સાંસદ, મંત્રી, ધારાસભ્ય, રાજકોટ કલેકટર-કમિશનર, રાજકોટ નરેશ સહિત અન્ય મહાનુભાવો વિક્રમ સંવત 2079, નૂતન વર્ષે બી.એ.પી.એસ. સ્વામિન ારાયણ…

કોન્સ્ટેબલ તરીકે 70 અને ASI-PSI  તરીકે 11 યુવક-યુવતીઓ  થયાં ઉતિર્ણ 81 તાલીમાર્થીઓએ પરીક્ષા પાસ કરી પોલીસ વિભાગમાં નિમણૂક મેળવી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને  સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનની…

કમલનાથ, દિગ્વીજયસિંહ સહિતના રાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત રહેશે વિધાનસભા ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થાય એ પહેલાં રાજકીય પક્ષો ‘એક્શન મોડ’ પર આવી ગયા છે. રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા…

વિકાસ કામોના લોકાર્પણ અને જાહેર સભાઓને વડાપ્રધાનનું થશે સંબોધન હિમાચલ પ્રદેશની ચૂંટણી જાહેર થઈ ગઈ છે પરંતુ ગુજરાતની ચૂંટણી હજી જાહેર થઈ નથી. ત્યારે આ ગુજરાતમાં…

શ્રીનાથજીની ઝાંખી તથા ભક્તિ સંગીત કાર્યક્રમ યોજાશે જલારામ બાપાની 223 મી જન્મ જયંતી નિમિત્તે રઘુવંશી યુવા કલબ દ્વારા સંગીત સંધ્યા તથા શ્રીનાથજી ની ઝાંખી તારીખ 30.10…

જલારામ મંદિરે છેલ્લા 36 વર્ષથી સર્વજ્ઞાતિ મહાપ્રસાદનું આયોજન વિશ્ર્વ  વંદનીય સંત શીરોમણી જલારામ બાપાની 223મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવવા જલારામ  રઘુવંશી મિત્ર મંડળ દ્વારા આયોજન કરાયું છે.…