Browsing: gujart news

મધુબન બંધ મારફતે દરરોજ 7.5 કરોડ લીટર પાણીને લગભગ 200 માળની ઉંચાઈ સુધી ઉપર પહોંચાડીને પાણીનું વિતરણ કરવામાં આવશે એન્જિનિયરિંગની દ્રષ્ટિએ એક ચમત્કારિક સિદ્ધિ છે એસ્ટોલ…

રિસ્ક બેઝડ રેવન્યુ મેનેજમેન્ટ વિષય ઉપર લેવાયેલા અસરકારક પગલાંને વિસ્તૃત રીતે રજૂ કરાયા સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇરિગેશન એન્ડ પાવર (સીબીઆઈપી- ભારત સરકાર દ્વારા સ્થાપિત પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ)…

સામાન્ય રીતે આપણે કોઈ પણ મંડપમા એક લગ્ન થતા જોયા હશે પરંતુ દેવગઢબારિયાના સાલિયા ગામે એક યુવાકે એક જ મંડપમાં ૨ છોકરીઓ સાથે લગ્ન કર્યા હતા.…

દરરોજ આશરે 350 કિ.મી.નું અંતર કાપવા પક્ષીઓએ સરેરાશ 9 કલાક સુધી ઉડાન ભરી !! વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા અને ગુજરાત વન વિભાગ દ્વારા આ વર્ષની શરૂઆતમાં…

‘માટી બચાવો’ માટે એમઓયુ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજય: ઇશા ફાઉન્ડેશનના સંસ્થાપક સદગુરૂ જગ્ગી વાસુદેવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં અમદાવાદમાં કરાર મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ…

લીટર બેઈઝ નહીં પર્સેન્ટેઝ બેઈઝ કમિશન ચૂકવવાની માંગણી સાથે ગુજરાતનાં 4900 પેટ્રોલ પંપ પણ આંદોલનમાં જોડાયા; વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે વેંચાણ ચાલુ ઓઈલ…

ફક્ત ગેરવર્તણુકના આક્ષેપના આધારે મહિલાને ‘ઘરવિહોણી’ કરી જ શકાતી નથી: સુપ્રીમ સુપ્રીમ કોર્ટે સોમવારે અવલોકન કર્યું હતું કે, સ્ત્રીને પિયર તેમજ સાસરે રહેવાનો અધિકાર છે અને…

અડધી કલાકમાં જ “આંધી” દિલ્હીને ધમરોળી નાખ્યું દેશની રાજધાનીમાં ગઈકાલે સાંજે કુદરતીઆફત ના રુદ્ર સ્વરૃપે દિલ્હીવાસીઓ ને ધોળા દિવસે તારા બતાવી દીધા હોય તેમ સાંજે એકાએક…

મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મ્યુનિસિપલ કમિશ્નરને  રજૂઆત કરતા ભાનુબેન સોરાણી રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણીએ એડવાન્સ મિલકત વેરો ભરપાઈ કરનાર કરદાતાઓને વેરા વળતર…

248320 પ્રામાણીક કરદાતાઓએ વળતર યોજનાનો લાભ લેતા કોર્પોરેશનની તિજોરીમાં 143 કરોડ ઠાલવ્યા: જુનમાં 5 થી 17 ટકા સુધી વળતર પ્રામાણીક કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે કોર્પોરેશનની ટેક્સ…