Browsing: GyanvapiMasjid

વ્યાસના ભોંયરામાં પૂજા ચાલુ રહેશે, સુપ્રીમ કોર્ટે કહ્યું- ‘નમાઝને આદેશથી અસર નહીં થાય’. વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટના નિર્ણયને મુસ્લિમ પક્ષે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. નેશનલ ન્યૂઝ : જ્ઞાનવાપી…

જ્ઞાનવાપી મસ્જિદ મામલે અલ્હાબાદ હાઇકોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે. જેમાં મુસ્લિમ પક્ષે કરાયેલી અરજીઓ ફગાવી દેવામાં આવી છે. જેના લીધે મુસ્લિમ પક્ષને મોટો ફટકો પડ્યો…

આફવાઓથી ASIને સરવેમાં અડચણો, વહીવટીતંત્રને અફવાઓ અટકાવવા કરી માંગ ઉત્તર પ્રદેશના વારાણસીમાં સ્થિત જ્ઞાનવાપી મસ્જિદના પરિસરનો સર્વે ચાલી રહ્યો છે. આજે 5માં દિવસે જ્ઞાનવાપી સર્વેની કામગીરી…

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સતત બીજા દિવસે ચાલતી સર્વેની કામગીરી : ઠેક-ઠેકાણે ચાંપતો બંદોબસ્ત ભારતીય પુરાતત્વ સર્વેક્ષણએ જ્ઞાનવાપીના બીજા દિવસે સર્વેની શરૂઆત કરી છે. સવારે 8…

20 05 2022 Gyanvapi Masjid 22715430 22728539

ભરતીયા પુરાતત્વ સાર્વેક્ષણ વિભાગની ખારતી, સર્વેક્ષણ દરમિયાન સંકુલને નુકશાન નહિ થવા દેવામાં આવે. જ્ઞાનવાપી મસ્જીદ ઘણા સમયથી ચર્ચાનો વિષય બની છે. આ વિવાદમાં હિંદુ મુસ્લિમ વિખવાદ…

જ્ઞાનવાપી પરિસરમાં બિનમુસ્લિમોના પ્રવેશ અંગે પણ આવશે ચુકાદો વારાણસીની અદાલતે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં કથિત રીતે મળી આવેલા શિવલિંગની વૈજ્ઞાનિક તપાસની માંગ કરતી હિન્દુ ઉપાસકોની અરજી પર…

મંદિર-મસ્જિદને લઈને દેશમાં ચર્ચા ચાલી રહી છે. ઐતિહાસિક ઈમારતોના હિંદુ ભૂતકાળ અંગેની અરજીઓ પણ કોર્ટમાં પડતર છે. જ્ઞાનવાપી મસ્જિદ પર હિંદુ અને મુસ્લિમ પક્ષો સામસામે છે.…

ઔરંગઝેબકાળમાં અતિક્રમણ થયેલ જ્ઞાનવાપી મસ્જિદમાંથી શિવલિંગ મળતા કાયદાની લડત સાથે રાજકારણ ગરમાશે? યુપીના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદમાં કરાયેલા સર્વેમાં શિવલિંગ સહિતના મંદિરના પુરાવા મળ્યા બાદ હવે કોર્ટમાં…