Browsing: HOSPITAL

કોરોના વાયરસની બીજી લહેર પહેલી લહેર કરતા ઘાતકી સાબિત થઈ છે. અત્યારે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. જયારે તબીબો અને વૈજ્ઞાનિકોના કહેવા મુજબ થોડા મહિનામાં ત્રીજી…

માનવધર્મ જ પહેલો કર્મ છે. આ વાતનો અમલ કરવો ખુબ મુશ્કેલ છે. બહુ ઓછા લોકો હોય છે જે પોતાની પીડાને પોતાની પીડા સમજી તેની મદદ કરે.…

કોરોનાના વળતા પાણી શરૂ, બપોર સુધીના 35 કેસ જ નોંધાયા રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. આજે બપોર સુધીમાં 35 કેસ નોંધાયા છે. શહેરમાં…

કોરોના મહામારીને પહોચી વળવા માટે અને દર્દીઓની સાર સંભાળ માટે આઉટ સોસના સ્ટાફનો વધારો કરાયા બાદ સરકાર દ્વારા છુટા કરવાના આદેશના પગલે એક માસના ઓર્ડર પર…

90 ટકા લંગ્સના ઇન્ફેક્શન વાળા ગંભીર દર્દીઓ સેલસ હોસ્પિટલમાં થયા સાજા સેલસ હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ અને મરતાવળા સ્વભાવના કર્મચારીઓની તનતોડ મહેનતથી રિક્વરી રેટ સર્વશ્રેષ્ઠ રહ્યો…

નટવરલાલ જે ભાતિયા, ભાવનગર: કોરોના મહામારી એ લોકોને શારીરિક સાથે માનસિક બીમાર કરી દીધા છે. આ માનસિક બીમારીની વધુ પડતી અસર કોરોના સંક્રમિત દર્દીને થઈ રહી…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની સૂચનાથી તેમજ વહીવટીતંત્ર રાજકોટ ની દરખાસ્ત પર તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી કરીને રાજ્ય સરકાર દ્વારા રાજકોટની સિવિલ હોસ્પિટલ માટે વેપોરાઈઝર મશીન…

કોરોના મહામારીએ વિશ્વભરને ઉભું રાખી દીધું છે. આ સાથે આર્થિક વિકાસ પણ રૂંધાય ગયો છે. આ સમયમાં અવાક ના સ્ત્રોત ઘટ્યા છે, જયારે જાવકમાં વધારો થયો…

સંજય ડાંગર ધ્રોલ: કોરોના મહામારીને નાથવા તંત્ર સાથે લોકો પણ આગળ આવ્યા છે. તંત્ર અને લોકોની જાગૃતાથી જ્યાં પહેલા હોસ્પિટલમાં બેડ અને પ્રાણવાયુની અછત સર્જાતી હતી,…

‘ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું’ અને ‘મારુ ગામ કોરોના મુક્ત ગામ’ જેવા અભિયાનો દ્વારા કોરોના સામે લડવામાં મદદ રૂપ સાબિત થયા છે. લોકોમાં કોરોનાને લઈ જાગૃતા અને…