jainism

Important personalities in Indian history are Bhagwan Rajan Pati Mahavir and Mahatma Gandhi

ભગવાન શાસન પતિ મહાવીર અને મહાત્મા ગાંધી બંને ભારતીય ઇતિહાસમાં મહત્વપૂર્ણ વ્યક્તિત્વ છે, જેમણે અહિંસા, સત્ય અને સ્વ-સુધારણા પર ભાર મૂક્યો હતો. તેના સિદ્ધાંતો નીચેના તરીકે…

The original Prakrit word for Paryushan is "pajjo-savan".

મૂળ પ્રાકૃત (અર્ધમાગધી)માં પર્યુષણ માટે જે શબ્દ છે તે છે “પજ્જો-સવન”. જૈન ધર્મમાં પ્રાકૃતના રૂપોને મૂળ રૂપ માનવામાં આવે છે. ક્ષમા યાચના : આ પર્વની સમાપ્તિએ…

What is Paryushan Parva? How to celebrate this festival?

પર્યુષણ કે પજુસણ એ જૈનત્વના બે સૌથી મોટા પર્વમાંનું એક છે, અન્ય મહત્ત્વનો તહેવાર દિવાળી છે. સામાન્ય રીતે શ્વેતાંબર પંથના લોકો આને પર્યુષણ તરીકે સંબોધે છે…

Learn about the life and teachings of Lord Mahavir

🙏ભગવાન મહાવીર નો પ્રભાવ 🙏 માઈકલ એચ. હાર્ટે તેમના 1978ના પુસ્તક, “ધ 100”: અ રેન્કિંગ ઓફ ધ મોસ્ટ ઈન્ફ્લુશિયલ પર્સન્સ ઈન હિસ્ટ્રી ”માં બુદ્ધ (ચોથા ક્રમે)…

When will Guru Purnima be celebrated? Why Veda Vyasa is worshiped on this day

હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. આ દિવસ અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે જે વેદ વ્યાસની જન્મજયંતિ પણ છે. મહર્ષિ…

Ghantakarna Dada's 12-year account is 'wounded' in the High Court

મંદિરમાં કમિટીના સભ્યો દ્વારા 130 કિલો સોના અને રૂ. 14 કરોડની નાણાકીય ગેરરીતિ આચર્યાનો આક્ષેપ : કમિટી નીમી તમામ હિસાબો જાહેર કરવાની માંગ હનુમાનજીની જેમ જ…

Screenshot 2 2

અહો આશ્ચર્યમ: માન્યામાં ન આવે તેવી અનોખી સિધ્ધિ હર્ષ હર્ષના નાદ સાથે જૈન મુનિ ડો.અજિતચંદ્રસાગરજી મહારાજને સહસ્ત્રાવધાનીની પદવી એનાયત મુંબઇના વરલી ખાતે જૈન મુનિ ડો. અજિતચંદ્રસાગરજી…

Jain Muni Dr. Ajitchandra Sagarji M.Sc.'s Sahastravadhana will create history tomorrow in Mumbai.

આત્મશક્તિથી ધ્યાનનો ચમત્કાર એનએસઆઈસી ખાતે ડો. અજીતચંદ્ર સાગરજી મહારાજ પડકારજનક ગણીતના પ્રશ્ર્નો, અવતરણો, કવિતાઓ સહિત વિવિધ પ્રકારના સળંગ પૂછાયેલા 1000 પ્રશ્ર્નોના જવાબ આપી અગાધ સ્મરણશક્તિનો આપશે…

The conversion of Virani Deaf and Dumb School Trust is nearing completion

નર્સરીથી ધોરણ આઠ સુધી શિક્ષણ આપી નોકરી માટે  અથાગ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે: શાળામાં 150થી વધુ બાળકો કરે છે અભ્યાસં છેલ્લા 60 વર્ષથી દિવ્યાંગ મૂક-બધિર…

નોન સ્ટોપ સાંજી સ્તવના સાથે મહાતપસ્વીની અનુમોદના અને સ્વાસ્તિક વિધિ સાથે દીક્ષાર્થીના મહોત્સવના શુકનવંતા પ્રારંભે જોડાયાં હજારો ભાવિકો ગુરુ ગૌતમ અને પ્રભુ મહાવીરની સેંકડો વર્ષ પહેલાંની…