Browsing: jainism

મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિતે જૈનમ્ની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા ફ્લોટ્સને સબસીડી, વેશભૂષા સ્પર્ધા, નવકાર મંત્રના પદના 108 બાળકોને ગીફ્ટ અને વિજેતાને ઇનામો…

હરિજયોત જૈન ઉપાશ્રયમાં 150 થી વધુ શ્રાવક-શ્રાવિકોના આયંબિલ જૈન ધર્મમાં આયંબીલનું ખુબ મહત્વ છે ત્યારે 10 વર્ષથી સ્ત્રી સંચાલિત હરિજયોત ઉપાશ્રયમાં અનેક સંતકાર્યો થાય છે. ત્યારે…

યશોવિજયસુરીશ્વરજી મહારાજની નિશ્રામાં શકસ્તવ મહાભિષેક ‘મહામાંગલિક’ પ્રવ્રજ્યાવિધિ-દીક્ષા વિધિ થશે શ્રી પ્લોટ શ્વે. મૂ. પૂ. જૈન સંઘમાંથી અનેક નવ યુવાનો દીક્ષાના માર્ગે પ્રયાણ કરી રહ્યા છે. આ…

અબતકની શુભેચ્છા મુલાકાતમાં જૈન સમાજના અગ્રણીઓએ આપી વિગતો જૈનમનાં સંકલન દ્વારા રાજકોટનો સમસ્ત જૈન સમાજ ભગવાનશ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી કરવા જઈ રહયો છે…

દેશ-વિદેશના હજ્જારો ભાવિકોએ અખંડ 1008 આયંબિલ સૌમ્યાજી મહાસતીજીની સાધનામાં તપનો સાથ પૂરાવ્યો નગર-નગરમાં, ગામ-ગામમાં, ઘર- ઘરમાં, જેમની મહાન તપશ્ર્ચર્યાના ભક્તિગાન, ગુણગાન અને અનુમોદનાના ગાન ગવાઈ રહ્યાં…

જૈનોની ચૈત્ર માસની આયંબિલ ઓળીનો  15થી પ્રારંભ અને 23મી પૂર્ણાહુતિ: નવ દિવસ સુધી નવપદની આરાધના કરવામાં આવે છે જૈનો હર્ષોલ્લાસપૂર્વક  આયંબિલ તપનો પ્રારંભ  15 થી થશે…

જૈનમ્ જયતિ શાસાનમ્ !!! રિવરફ્રન્ટ ખાતે દીક્ષાના મહાનાયક આચાર્યદેવ વિજય યોગતિલકસૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે 11 વર્ષની ઉંમરના બાળકથી લઇને 56 વર્ષના પ્રૌઢ સુધીના મુમુક્ષો સંયમના માર્ગે…

ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ 21 ના ઉજવાશે: ભાવિકો જ્ઞાન, દર્શન, ચરિત્ર અને તપ સહિત નવ દિવસ નવપદની આરાધના કરશે ચૈત્ર માસની ઓળીનો પ્રારંભ 15-4 ના…

21 એપ્રિલે મણીઆર દેરાસરથી ધર્મયાત્રાનો રંગે-ચંગે થશે પ્રારંભ: વિવિધ રાજમાર્ગો પર ધર્મયાત્રાનું ભવ્ય સ્વાગત કરાશે ધર્મયાત્રામાં સંગીતની સુરાવલીઓ રેલાવતા બેન્ડ, 27 ભગવાન મહાવીરના જીવનનાં સંદેશ આપતા…

19 એપ્રિલએ સક્રસ્તવ મહાભિષેક, વસ્ત્રરંગ વધામણા તેમજ 20 એપ્રીલ વરસીદાન યાત્રા 21 એપ્રિલ જાગૃત ચેતન જયોતના પધરામણા તેમજ પ્રવ્રજયા પર્વ રાજકોટની રંગીલી જનતાને  ધર્મ રંગે  રંગનારા…