Browsing: Jamnagar | jamjodpur

જામજોધપુર વિનય વિદ્યામંદિર ખાતે વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતુ જામજોધપુર તાલુકાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ આ મેળામાં ભાગ લીધો હતો. તેમજ કૃતિઓ રજૂ કરી…

જામજોધપુરમાં વય મર્યાદાના કારણે નિવૃત થનાર તલાટી કમ મંત્રી આર.બી. પાડલીયા અને આર.એમ. ફળદુનો વિદાય સમારોહ જામજોધપૂરના પીપળેશ્ર્વર મહાદેવ મંદિરના પટાંગણમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં…

પંડીત દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સશકિતકરણ અંતર્ગત એવોર્ડ એનાયત કરાયો. જામજોધપુર તાલુકા પંચાયત તેમના સુદ્રઢ અને સુચારું વહિવટના કારણે આગવી સેવાઓને લીધે રાજયની શ્રેષ્ઠ તાલુકા પંચાયતમાં અવ્વલ…

ખેતલીયા દાદાની જગ્યા ફીટડા મુકામે શાસ્ત્રી  હરેશભાઇ તરૈયાના વ્યાસસ્થાને શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાયો હતો. જેમાં પૂર્વ મંત્રી  મુળુભાઇ બેરા જેન્તીબાપુ, હસમુખભાઇ શીલું (ધુનડા) કાન્તીભાઇ જોશી…

જામજોધપૂર શહેરનાં દાળ રામવાડી રોડ વિસ્તારમા ડામર રોડનુંકામ ચાલુ છે. આસપાસના લેવલમાં કોઈ જાતનો મેળના હોયતેમજ મેટલ કામ દ્વારા આજુબાજુનાં રહીશો દ્વારા રોડના સુપરવાઈઝરને રજુઆતો પણ…