Browsing: janmashtami

સુપ્રસિધ્ધ મંદિરોમાં તહેવાર સમયે ભાવિકોની ભીડ ઉમટતી હોવાથી લેવાયો નિર્ણય સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ દ્વારકા, વીરપુર, ખોડલધામ, ઉમિયાધામ, સહિતના મંદિરો સાતમ-આઠમ પર્વે બંધ રહેશે: માત્ર પુજારી પરિવાર કરશે…

વિશ્ર્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત આ વર્ષના સુત્ર અને થીમની જાહેરાત વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા ૩૪ વર્ષ્થી અવિ૨તપણે જન્માષ્ટમી મહોત્સવ નિમિતે શોભાયાત્રા તા…

કોરોનાનાં વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને જન્માષ્ટમી, ઈદ અને ગણેશ ઉત્સવના તહેવારે ભીડ એકત્ર ન કરવા કલેકટરનાં આદેશને પગલે તમામ તાલુકા મથકો ઉપર તંત્ર દ્વારા સ્થાનિક…

ઓગષ્ટમાં કોરોના રોકાવાની આશાએ શોભાયાત્રાની મંગાશે મંજૂરી વિહિપ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ યોજશે સૂત્ર, ગોપી-કિશન સ્પર્ધા ઉત્સવની ઉજવણીનો ઉમંગ ઓસરવા નહીં દેવાય: વિહિપ વિ.હિ.પ. પ્રે૨ીત જન્માષ્ટમી…

લોકમેળાનો આજે બીજો દિવસ છે. ત્યારે આરોગ્ય અધિકારીઓ દ્વારા સતત ફૂડ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.રોગચાળાને ધ્યાને લઈને આરોગ્ય વિભાગ મેળામાં સતત ફૂડ ચેકિંગ કરશે. ફુડ…

પડધરીના તમામ યુવક મંડળો, ગણેશ ઉત્સવ સમિતિ, ગરબી મંડળ, ધુન-મંડળ, સત્સંગ મંડળ તથા તમામ સંપ્રદાયના સાધુ,સંતો, અબાલ વૃદ્ધ તેમજ તમામ નાગરીકો શોભાયાત્રામાં જોડાશે. પડધરીના  મુખ્ય માર્ગો…

૬ દિવસ બધુ જ કામકાજ બંધ; ૨૮મીથી રાબેતા મુજબ શરૂ જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે જેને લઈને દરેક વેપાર ધંધા બંધ રહેશે ત્યારે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં…

દ્વારકા જગતમંદિરમાં કૃષ્ણ જન્મોત્સવને ઉજવવા માટે અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે જગતમંદિરને લાઈટથી શણગારવામાં આવશે. તેમજ તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો…