Browsing: JituVaghani

માધાપર ચોકડીથી શરૂ થયેલી યાત્રાનું શહેર ભાજપ કાર્યાલય ખાતે સમાપન 15 કિલોમીટરથી વધારે લાંબી યાત્રાનું અલગ અલગ 30 સ્થળોએ જાજરમાન સ્વાગત: રાજ્ય સરકારના શિક્ષણ મંત્રીને ફુલડે…

15 કિ.મી.ના યાત્રાના રૂટમાં 30 સ્થળે યાત્રાનું સ્વાગત કરાશે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે જણાવ્યું છે. ભાજપા સરકાર ધ્વારા…

રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જન આશિર્વાદ યાત્રા દરમિયાન ખોડલધામમાં ધ્વજા રોહણ કર્યું: પત્રકાર પરિષદ સંબોધી રાજ્ય સરકારના નવનિયુક્ત શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી આજે રાજકોટ…

રાજ્ય સરકાર દ્વારા ધો.1 થી 5ની શાળા શરૂ કરવા માટે કમિટીની રચના કરવામાં આવશે: આરોગ્ય વિભાગ અને મનોચિકિત્સક વિભાગનો અભિપ્રાય લીધા બાદ વર્ગો શરૂ કરવા અંગે…

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ઈલેકટ્રીક સિટી બસને અપાશે લીલીઝંડી આગામી શુક્રવારથી રાજકોટના રાજમાર્ગો પર 27 સીટની કેપેસિટીવાળી 23 ઈલેકટ્રીક બસ દોડવા માંડશે. જન આશિર્વાદ યાત્રા…

પારડી, વીરપુર, ખોડલધામ, જેતપુર, ગોંડલ, કોટડાસાંગાણી, શાપર (વેરાવળ) ખાતે જનસમુદાય તેમજ સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા સ્વાગત કરાશે જન-જનના આશીર્વાદ મેળવવા માટે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીની જન આશીર્વાદ…

રાજકોટ શહેર-જિલ્લાના પ્રદેશ ભાજપના પ્રભારી રહી ચૂકેલા બ્રિજેશ મેરજાને જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાનો હવાલો, અરવિંદ રૈયાણીને જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા રાજ્યના તમામ જિલ્લાઓમાં…