Browsing: Lakshchandi Maha Yagna

કરોડો કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીના પ્રાગટય સ્થાન, તીર્થસ્થાન અને શકિતપીઠ સમાન ઉંઝા ખાતે ભવ્યાતિભવ્ય લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવનો શુભારંભ થઇ ચુકયો છે. અનંત વિભૂષીત જયોતિ પીઠાધીશ્ર્વર…

લાખો શ્રધ્ધાળુઓનું ઉંઝા ભણી પ્રસ્થાન; કાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં ઉદઘાટન સમારોહ; સમસ્ત કડવા પાટીદારો, સમાજ શ્રેષ્ઠીઓ, સંતો-મહંતો, રાજકીય-સામાજીક આગેવાનો મહોત્સવને ચાર ચાંદ લગાવશે કડવા પાટીદારોના…

રાજકોટ પટેલ સેવા સમાજનાં પ્રમુખ અરવિંદભાઈ કણસાગરા અને હાઈબોન્ડ ગ્રુપનાં અરવિંદભાઈ પાણે કરાવ્યું પ્રસ્થાન: પ્રસ્થાન વેળાએ નાથાભાઈ કાલરીયા, જમનભાઈ ભાલાણી, પ્રભુદાસભાઈ કણસાગરા, કિશોરભાઈ ઘોડાસરા, મનિષ ચાંગેલા…