Browsing: Lakshchandi Maha Yagna

પાંચ દિવસીય ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવની ભવ્ય પૂર્ણાહુતિ; વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહે પાઠવી શુભેચ્છા વિશ્ર્વના સૌથી મોટા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં શ્રીફળ હોમવાના…

શ્રઘ્ધાળુઓ દ્વારા પ૦ તોલા સોનું અને કરોડો રૂપિયાનું દાન લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના પ્રથમ દિવસે ૧૬,૦૦૦ બહેનોએ સ્તન કેન્સર સ્કેનીંગ કરાવ્યું રાષ્ટ્રીય સંત મોરારીબાપુ અને મહેસુલ મંત્રી…

ઉંઝા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં આજે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા તેમજ હળવદના પૂર્વે ધારાસભ્ય જયંતીભાઈ કવાડીયા હાજર રહ્યા હતા. તેમજ ર્માં ઉમાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા પ્રાપ્ત…

ઉંઝા ખાતે માં ઉમિયાજીના સાનિઘ્યમાં લક્ષચંડી મહાયજ્ઞનું વિશાળ ફલક પર આયોજન કરવામાં આવેલ છે. જેમાં માતાજીની આસ્થા અને અડગ વિશ્ર્વાસ સાથે રાજકોટના મનીષભાઇ પટેલ (બોડા) રાજકોટથી…

વિશ્ર્વકલ્યાણની ભાવના સાથે આયોજીત લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના આયોજકોને આપ્યા આશિર્વાદ માન્યો ધન્યવાદ મા કુળદેવી ઉમિયા માતાજીના પ્રાગટય સ્થાન, તિર્થસ્થાન અને શકિતસ્થાન સમાન ઊંઝા ખાતે વિશ્ર્વના સૌથી…

કરોડો પાટીદારો સહિત સમગ્ર દેશના તમામ જ્ઞાતિના અને સમાજના લોકો માટે અત્યંત મહત્વપૂર્ણ લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં દર્શન કરવા અને મા ઉમીયાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે રાજકીય…

લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના આજે દ્વિતીય દિને અઘ્યક્ષ બાબુભાઇ જમનાદાસ પટેલે માં ઉમાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બાબુભાઇ પટેલની  સાથે રાજકોટના મનીષભાઇ ચાંગેલા પણ જોડાયા હતા.…

ઉંઝા ખાતે લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના ઉદધાટન પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પધાર્યા હતા. ત્યારે તેમનું સમાજના આગેવાનો દ્વારા સ્વાગત સન્માન કરાયું હતું. મેપ રીફાઇલ્સ ઇન્ડીયાના લી. ના…

લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ અંતર્ગત ગઇકાલે ભવ્ય અખંડ જયોત શોભાયાત્રા નીકળી હતી. તેમજ જગતગુરુ શંકરાચાર્યનું ભવ્ય સામૈયું પણ  કરવામાં આવ્યું હતું. મહાયજ્ઞ પૂર્વે નિકળેલી અખંડ જયોત શોભાયાત્રામાં…

માં કુળદેવી ઉમિયા માતાજીના પ્રાગટય સ્થળ, તીર્થ સ્થાન અને શકિતપીઠ સમાન ઉંઝા ખાતે આયોજીત ભવ્યાતિભવ્ય લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં દ્વારકાધીશ પીઠાધીશ્ર્વર જગતગુરુ સ્વામી શંકરાચાર્યજી સ્વરુપાનંદ સરસ્વતીજી મહારાજના…