Browsing: lordvishnu

કલ્કિ ભગવાન વિષ્ણુનો દસમો અવતાર છે, જેનો જન્મ કળિયુગના અંતિમ તબક્કામાં થશે. કલ્કિ ધામની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં 10 ગર્ભગૃહ હશે. તમામ ગર્ભગૃહમાં…

ભારતનું એકમાત્ર પક્ષી મંદિર સાબરકાંઠા જિલ્લામાં પશુ-પક્ષીઓ અને માનવીઓ વચ્ચેના અતૂટ સંબંધના પ્રતીક તરીકે આવેલું છે. રોડાના મંદિરો સાતમી સદીના સાત મંદિરોનો સમૂહ છે. સાબરકાંઠા જિલ્લાના…

વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશીના રોજ ભગવાન નરસિંહ પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા કરવા અને હિરણ્યકશ્યપને મારવા માટે અવતાર લીધો હતો. હિરણ્યકશ્યપને એવું વરદાન હતું કે, તેને…