- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર
- સંગીત વિચાર શકિત, એકાગ્રતા, માનસિક શાંતિ તથા ડિપ્રેશન માટે લાભદાયક
- મોરબીમાં પાનેતર પહેરી પરિક્ષા આપવા પોહચી દુલ્હન
- Premier Leagueમાં Manchester United અને Evertonએ વગાડ્યો જીતનો ડંકો…
Browsing: Modi Mantra-1
ભલે વિશ્વના અનેક દેશોનું અર્થતંત્ર પીડાઈ રહ્યું હોય, ભારતની નિકાસને પણ અસર થવાની હોય છતાં દેશની આંતરિક ખરીદ શક્તિ અને માંગ મજબૂત હોવાથી અર્થતંત્ર જેટગતીએ દોડશે…
અર્થતંત્રને મજબૂતી અને આતંકવાદનો ખાત્મો આ બે મંત્ર સાથે ભારતે વિશ્ર્વમાં અનોખું સ્થાન બનાવ્યું, હવે જી-20ના પ્રમુખ બનેલા ભારત પ્રત્યે વિશ્વને અનેક સમસ્યાઓના પરિણામની આશા વૈશ્વિક…
સરકારે અર્થતંત્ર માટે જે પગલાં લીધા તેની અસર આવતા મહિને દેખાશે: નાણા મંત્રાલયની ખાતરી ફુગાવામાં આવતા મહીનેથી રાહત મળવાનું શરૂ થઈ જશે. તેવી નાણા મંત્રાલયે દેશવાસીઓને…
સોના-ચાંદી, ચામડાની પ્રોડક્ટ, ઇલેક્ટ્રોનિક આઇટમો અને કાપડની આયાતમાં ચિંતાજનક વધારો, હવે બીનજરૂરી આયાત ઉપર સરકાર કડકાઈ દાખવે તો નવાઈ નહિ દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા માટે આયાતને…
મોદી મંત્ર -1 : વૃદ્ધિ દર 7.5 ટકા રહેશે જ ભારતે રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનો મંત્ર અપનાવી અર્થવ્યવસ્થામાં ખૂબ સારા પરિણામ મેળવ્યા, દરેક ક્ષેત્રમાં ઇનોવેશનને સમર્થન:…
અર્થતંત્રના ગ્રોથ એન્જીનને ફુગાવો નડતરરૂપ ન બને તે માટે સરકાર રૂ.2 લાખ કરોડ ખર્ચશે અત્યાર સુધી ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે સરકાર ખર્ચ ઘટાડતી હતી, પણ હવે…
ભારત ફુગાવાની વૈશ્વિક સમસ્યા વચ્ચે અર્થતંત્રના વિકાસને અટકાવવા નથી માંગતું ફુગાવો વધી રહ્યો છે. આ વૈશ્વિક સમસ્યા સામે અર્થતંત્રનો વિકાસ પણ જરૂરી હોય, ક્ષણિક ફુગાવા સામે…
વૈશ્વિક સંજોગો મોદી મંત્ર-1ના સ્વપ્નને રોળી નાખશે? અર્થતંત્રને મજબૂત બનાવવા સરકારના ભરપૂર પ્રયાસો, તેમ છતાં વૈશ્વિક સ્થિતિને કારણે અર્થતંત્ર ઉપર સંકટના વાદળો વૈશ્વિક સંજોગો મોદી મંત્ર-1…
સર્કિટ, કોમ્પ્યુટર, ઇન્જેક્શન સહિતની 102 જેટલી આયાતી પ્રોડક્ટ્સ જે કુલ આયાતનો 57 ટકા જેટલો હિસ્સો ધરાવે છે તેનું સ્થાનિક સ્તરે ઉત્પાદન કરાવવાનો સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય વર્ષ…
વ્યાજદર વધારી લોકોને લોનથી શક્ય તેટલા દૂર રાખી, નાણાંની બચત કરાવી લિક્વિડીટી ઘટાડવાનો પ્રયાસ એક તો હમેં આપકી લડાઈ માર ગઈ, દુસરી યે યાર કી જુદાઈ…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.