હનુમાનજીને ભગવાન રામના સૌથી મોટા ભક્તોમાંના એક માનવામાં આવે છે. પરંતુ ઘણીવાર આપણે જોઈએ છીએ કે હનુમાન મંદિરની મોટાભાગની મૂર્તિઓ તેલ અને સિંદૂરથી મઢેલી હોય છે.…
Mythology
કારતક પૂર્ણિમાની પૂર્ણિમાનું સનાતન ધર્મમાં વિશેષ મહત્વ છે. આ પૂર્ણિમાનું વૈષ્ણવ અને શૈવ બંને સંપ્રદાયોમાં સમાન મહત્વ છે. પૌરાણિક માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવે…
29 ઓક્ટોબર, મંગળવારે એટલે કે આજે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસને ધન ત્રયોદશી અને ધન્વંતરી જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ…
Navratri 2024 : નવમા નોરતે માઁ નવદુર્ગાના સિદ્ધિદાત્રી સ્વરૂપનું પૂજા-અર્ચના થાય છે. તેમજ સિદ્ધિદાત્રીને માં પાર્વતીનું મૂળરૂપ માનવામાં આવે છે. માં ચાર ભુજાઓવાળી છે. તે પૈકી…
જન્માષ્ટમી 2024 ભોગઃ જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણની પૂજામાં પોતાના મનપસંદ ભોજનને ચોક્કસથી સામેલ કરવું જોઈએ, એવું માનવામાં આવે છે કે આમ કરવાથી મનોકામનાઓ જલ્દી પૂરી થાય…
સમગ્ર શ્રાવણ માસમાં ચાર સોમવાર, એક પ્રદોષ અને એક શિવરાત્રી આ બધા યોગો શ્રાવણ માસમાં એક સાથે આવે છે. શિવનો શ્રાવણ મહિનો અનેક તહેવારો લઈને આવે…
જ્યેષ્ઠ માસનો પ્રારંભ થયો છે અને આ માસમાં આવતા તમામ તહેવારોનું વિશેષ મહત્વ છે. આ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિ ખૂબ જ શુભ રહેવાની છે. આ…
ભગવાન શ્રી રામની પણ એક બહેન હતી? રામાયણની કથા અનુસાર રાજા દશરથને ચાર પુત્રો રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન હતા. પરંતુ શું તમે જાણો છો કે…
યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમ:તસ્યે નમ:તસ્યે નમ:તસ્યે નમો નમ: માઁઇ ભક્તો માઁ નું પૂજન અર્ચન ઉપવાસ અને એકટાણા કરી અનુભવે છે ધન્યતા કચ્છ માતાના…
રંગપંચમીનો તહેવાર હોળી (હોળી 2024)ના પાંચ દિવસ પછી ઉજવવામાં આવે છે. આ હોળીનું એક સ્વરૂપ છે. એવી માન્યતા છે કે આ દિવસે દેવતાઓ હવાના રૂપમાં પૃથ્વી…