Browsing: NonVeg

ઈસ્લામમાં વજ્ર ગણાતા ગૌ માસના સમોસા ખવડાવીને પાક રોજેદારોને અભડાવનાર વડોદરાના સમોસાના વેપારી સામે મુસ્લિમ સમાજમાં પણ ભારોભાર રોષ ગુજરાત સહિત દેશભરમાં મુસ્લિમોના પવિત્ર રમજાન માસની…

શાકાહારથી શરીરને થાય છે સર્વશ્રેષ્ઠ ફાયદા કોલોન કેન્સર ખૂબ જ ગંભીર રોગ છે. મોટા ભાગે આ કેન્સર માંસ ખાવાના કારણે થાય છે. જીવનભર શાકાહારીઓ ક્યારેય આવી…

છાશવાલા બ્રાન્ડ મેંગો મઠ્ઠો અને ઉપહાર ખજૂરનો નમૂનો લેવાયો કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે હાથ ધરવામાં આવેલા ચેકીંગ દરમિયાન શહેરના રૈયા રોડ પર…

ચીકન મસાલા સબ્જી અને ચીકન ભુના સબ્જીના નમૂના લેવાયાં કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા સદર બજારમાં ધમધમતા નોનવેજના હાટડા પર દરોડા પાડવામાં આવ્યા હતા.…

રાઈટ ટૂ ફૂડમાં ધર્મને લઈ રાજકારણ ગરમાયું…. રાઈટ ટુ ફૂડને લઈને બોલવા ગયેલા ટીએમસીના સાંસદ ધર્મ ઉપર ચાલ્યા જતા સર્જાયો વિવાદ,સાંસદ મહુઆ મોઇત્રા જાહેરમાં માફી માંગે…

વિશ્ર્વહિન્દુ પરિષદ દ્વારા આવેદન પત્ર અપાયું અબતક, ચેતન વ્યાસ,રાજુલા રાજુલા ગામે પ્રમુખસ્વામી માર્ગ જવાહર રોડ જાફરાબાદ રોડ બસ સ્ટેશન પાસે આવેલ ગેરકાયદેસર નોનવેજની લારીઓ બંધ કરાવી…

ફૂટપાથ પર અને રોડ-રસ્તા પર ટ્રાફિકને નડતરરૂપ હશે તેવી તમામ રેકડી-કેબીનો હટાવવાની ઝુંબેશ ચાલુ જ રખાશે રાજમાર્ગો પરથી નોનવેજ અને ઇંડાની રેકડીઓ હટાવવા માટે રાજકોટના મેયર…

રાજકોટના મેયર પ્રદીપ ડવને ગોંડલ નગરપાલિકા પ્રમુખ પદે બિરાજમાન થવા કોંગ્રેસનું આમંત્રણ અબતક, જીતેન્દ્ર આચાર્ય,ગોંડલ ગોંડલ નગરપાલિકાના પૂર્વ સદસ્ય, નાગરિક બેંકના પૂર્વ ચેરમેન ધારાશાસ્ત્રી યતિષભાઈ દેસાઈએ…

રોજ અલગ અલગ બે રાજમાર્ગો પરથી ઈંડા અને નોનવેજની રેંકડીઓનું દૂષણ દૂર કરવા ખાસ ડ્રાઈવ હાથ ધરાશે: લાયસન્સ હોય તો પણ દુકાનની બહાર નોનવેજનો ડિસ્પ્લે કરનાર…

શાકાહારી આહારના ઘણા ફાયદાઓ છે: માંસાહારથી હાઇબ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ અને સ્થૂળતામાં વધારો થાય: શાકાહારીઓમાં મૃત્યુનું જોખમ ઓછું હોય છે: 1978થી શાકાહારી દિવસ ઉજવાય છે ખુશી, કરૂણા અને…