Browsing: padmavat

કાલે ભારત બંધન એલાનના પગલે વકીલો કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહેશે ફિલ્મ પદ્માવતના રિલીઝ થવા સામે ચાલી રહેલા દેશના વિરોધમાં પગલે રાજકોટ શહેરના વિવિધ વકીલ મંડળે રાજપૂત…

ક્ષત્રિય સમાજના આગેવાનો કહેશે તો પદ પરથી રાજીનામાં વિવાદિત બોલીવુડ ફિલ્મ પદ્માવત મામલે સમગ્ર રાષ્ટ્રમાં રાજપૂત સમાજની સાથે સાથે અન્ય સમાજ પણ ફિલ્મને પ્રદર્શિત થતી રોકવા…

સુપ્રીમે કહ્યું કે ફિલ્મ પદ્માવત તમામ રાજ્યોમાં રિલીઝ થશે, આ ઓર્ડર અમે પહેલા જ આપી ચૂક્યાં છીએ. ફિલ્મ પદ્માવતની રિલીઝ પર ફેરવિચારણાં માટે મધ્ય પ્રદેશ અને…

આ ફિલ્મ ન જોવા લાખો સંકલ્પ પત્રો ભરાશે: પદ્માવત સંઘર્ષ સમિતિ ‘અબતક’ના દ્વારે રાજકોટ શહેરમાં એક નવા આયમનો આરંભ થયો છે. રાજકોટ શહેરના તમામ સમાજની સર્વ…

જામનગરમાં પદ્માવત ફિલ્મના વિરોધમાં રાજપૂત સમાજના યુવાનો સાથે અન્ય જ્ઞાતિઓનાં યુવાનોએ જોડાઈ કેન્ડલ માર્ચ યોજી. જામનગરનાં આર.ટી. જાડેજાએ આતકે એવું નિવેદન આપ્યું છે કે, અમુક રાજયોએ…

‘પદ્માવતે’ ભારે કરી: કરણી સેનાના તોફાનની બીકે બસ સેવા ખોરવાઇ: હજારો મુસાફરો રઝળી પડયા પહ્માવતે ભારે કરી હવે રાજસ્થાનની રાજપૂતાનિયા એટલે રાજપૂતાણીઓએ એવી ચીમકી આપી છે…

સુપ્રીમ કોર્ટે ફિલ્મ ‘પહ્માવત’ને પ્રતિબંધ મુકત કરતા ચાર રાજય સરકારોની મુશ્કેલીઓ વધી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને મઘ્યપ્રદેશ એમ ચાર ભાજપ શાસિત રાજય…

સુપ્રીમ કોર્ટે ફિલ્મ પદ્માવત વિશે એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે પાંચયે રાજ્યોના પ્રતિબંધને નકારી દીધા છે. હવે સંજય લીલા ભણસાલી ની  ફિલ્મ પદ્માવત રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ,…

અલ્હાબાદ હાઇકોર્ટે ક્ધટેમ્પ નોટિસ ફટકારી: ૧રમી ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરાશે અલ્હાબાદ હાઇકોર્ટે ફિલ્મ ‘પહ્માવત’ મામલે સેન્સર બોર્ડના ચેરમેન પ્રસૂન જોશીને ક્ધટેમ્ટ નોટીસ ફટકારી છે. તો શું …

સંજય લીલા ભણશાલી નિર્દેશિત ‘પદ્માવત’ને લઈ વિવાદ હજુ પણ ચાલી રહ્યો છે. 12 જાન્યુઆરીના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ કહ્યું હતું કે, ‘ગુજરાતમાં ફિલ્મ પદ્માવત રીલિઝ…