Abtak Media Google News

જામનગરમાં પદ્માવત ફિલ્મના વિરોધમાં રાજપૂત સમાજના યુવાનો સાથે અન્ય જ્ઞાતિઓનાં યુવાનોએ જોડાઈ કેન્ડલ માર્ચ યોજી.

જામનગરનાં આર.ટી. જાડેજાએ આતકે એવું નિવેદન આપ્યું છે કે, અમુક રાજયોએ ફિલ્મ પદ્માવત પર પ્રતિબંધ મૂકયો છે.છતાયે સુપ્રિમ કોર્ટે ફિલ્મ દર્શાવવા છૂટ આપી હોય, આ છૂટનો કેન્ડલ માર્ચ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તેમણે ફિલ્મ નિર્માતાઓ પર સાંસ્કૃતિક આતંકવાદનો પણ આક્ષેપ કરી જણાવ્યું છે કે આફિલ્મનો હિંસાથી વિરોધ થશે તો હિન્દુ કાર્યકર્તાઓ હિન્દુ પ્રેક્ષકો વચ્ચે વિભાજન સર્જાશે તેથી આ શાંતીમાર્ચ દ્વારા ફિલ્મ પ્રત્યે રોષ પ્રગટ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.