Browsing: Parshuram Jayanti

હજ્જારો ભૂદેવો સાથે ભવ્ય શોભાયાત્રામાં બાઇક, બેન્ડવાજા સાથે પરશુરામધામ ખાતે મહાઆરતી અને મહાપ્રસાદ જગતનાં આરાધ્ય દેવ અને વિષ્ણુ ભગવાનનાં છઠૃા અવતાર એવા ભગવાન પરશુરામજીની જન્મજયંતીની ઉજવણી…

વૈશાખ સુદ ત્રીજ-અખા ત્રીજના દિને, ભૂદેવોના અધિષ્ઠાતા દેવ વિદ્વાનોએ જેમને ભગવાન વાસુદેવના અંશરૂપ ગણ્યા છે તેવા ભૃગુકુલભૂષણ, કાલાગ્નિ સમાં દુ:સહ, કૈલાસ સમ દુર્ઘર્ષ, વેદજ્ઞ પરશુરામની જન્મોત્સવ…

ભૃગુ શ્રેષ્ઠ ભગવાન પરશુરામ અક્ષય તૃતિયાના રોજ પ્રગટ થયા વિષ્ણુના છઠ્ઠા અવતાર ધારણ કરી પૃથ્વીને નિ:ક્ષત્રિય કરી ભૃગુશ્રેષ્ઠ ભગવાનનાં જીવનમાં બનતી વિવિધ ઘટનાઓને કારણે ક્રોધિત થઇને…

બ્રાહ્મણોના આરાધ્ય દેવ પરશુરામના જૂજ મંદિરો છતા સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરાય છે: આ વર્ષે કોરોનાના કારણે સાદગીપૂર્ણ ઉજવણી કરાશે બ્રાહ્મણોના આરાધ્ય દેવ…

સંકલન,રાજદીપ જોશી: આજે અક્ષયતૃતીયા એટલે કે અખાત્રીજ છે. આ વર્ષે ત્રીજ તિથિ બે છે, શુક્રવારે અને શનિવારે પરંતુ શનીવારે ત્રીજ તિથિ સવારના 8 વાગ્યા સુધી જ…

લોકડાઉનના પગલે નગરોમાં જય જય પરશુરામના નાદ નહીં ગુંજે શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતના સામુહિક ધાર્મિક કાર્યક્રમો રહ્યા બંધ : બ્રાહ્મણો ધોતિયું ધારણ કરી વિધિવિધાન પૂર્વક ઘેર બેઠા…