Browsing: ParshuramAward

વિવિધક્ષેત્રના પાંચ રત્નોને સન્માનિત કરવામાં આવ્યા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સાથે મુખ્ય અતિથિ તરીકે રાજયના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા પણ ઉપસ્થિત રહ્યા બ્રહ્મ એકતા માટે…

 સ્વ. અભયભાઈ ભારદ્વાજની પરીકલ્પનાનું પરિણામ ‘પરશુરામ એવોર્ડ’ મનસુખભાઈ જોશી, ગિજુભાઈ ભરાડ, સુરેશભાઈ નંદવાણા, ડૉ. હેમાંગ વસાવડા અને મુકેશભાઈ જોશીને પરશુરામ એવોર્ડ આપી સન્માનિત કરાશે બ્રહ્મ એકતા…

બ્રહ્મસમાજના મોભી અને રાજયસભાના પૂર્વ સાંસદ સ્વ.અભયભાઈ ભારદ્વાજના જન્મદિવસે યોજાશે કાર્યક્રમ રાજ્ય સભાના પૂર્વ સાંસદ અને લાખો ત્રાહ્મણોના માર્ગદર્શક એવા સ્વ.અભયભાઈ ભારદ્વાજનો જન્મદિવસ બીજી એપ્રીલના રોજ…