rajasthan

દરેક વ્યક્તિઓને અલગ- અલગ વાનગીઓ ખાવાના શોખીન હોય છે. તો સાથોસાથ તહેવારોમાં તો વાનગીઓનું મહત્વ વધી જાય છે. તેમજ થોડા દિવસોમાં જ શ્રાવણ મહિનો શરૂ થવાનો…

ચાંદીપુરા વાયરસ : ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આ દિવસોમાં એક શંકાસ્પદ વાયરસનો ભય ફેલાયો છે. વાસ્તવમાં ચાંદીપુરા જિલ્લામાં વાયરસના શંકાસ્પદ સંક્રમણને કારણે લોકોમાં ભયનો માહોલ છે. આ…

મોબાઈલનો રાત્રે સતત ઉપયોગ રિવેન્જ બેડ ટાઈમ પ્રોકાસ્ટીનેશન સુધી લઈ જવા માટે પણ જવાબદાર: મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો. ધારા આર. દોશી અને અધ્યક્ષ પ્રો. યોગેશ જોગસણ…

રાજસ્થાનમાં અંતિમ ઉંટ જોવાનો સમય હવે બહુ દૂર નથી ઊંટની પ્રજાતિના રક્ષણ સરક્ષણ સંવર્ધનમાં ઓટ હોવાના અહેવાલ ભારતની ઊંટની વસતીના 84% હિસ્સો રાજસ્થાનમાં વસે છે તેમ…

ભારતમાં સોલો ટ્રિપ્સ માટે ઘણા શ્રેષ્ઠ સ્થળો છે, જ્યાં તમે તમારી જાતને પ્રેમ કરી શકો છો સાથે કુદરતી સૌંદર્ય, સંસ્કૃતિ અને શાંતિનો આનંદ માણી શકો છો.…

તમે જીવનમાં ઘણી રહસ્યમય વસ્તુઓ જોઈ હશે અને તેની પાછળના રહસ્યને તમે નજીકથી સમજ્યા હશે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાભરમાં એવી ઘણી જગ્યાઓ છે,…

છેલ્લા અઠવાડિયાથી સૂરજદેવ આકરૂ રૂપ ધારણ  કર્યું છે. અને તાપમાનનો પારો ઉંચકાતો ગયો ત્યારે 26 અને  27મેના બે દિવસમાં રાજસ્થાનમાં સાત સાધુ સાધ્વીજી અને મધ્યપ્રદેશમાં એક…

રાજસ્થાન સરકાર દ્વારા ઓબીસી આરક્ષણમાં સામેલ 14 મુસ્લિમ પેટા જાતિઓઓની કરાશે સમીક્ષા પશ્ચિમ બંગાળમાં હાઇકોર્ટે અનેક મુસ્લિમ પેટા જાતિઓને ઓબીસી આરક્ષણમાંથી દૂર કરવાનો આદેશ જારી કર્યા…

રાજકોટ ન્યુઝ:  ભારતના શહેરી વિસ્તારોમાં 15 વર્ષથી 29 વર્ષ સુધીના લોકો માટે બેરોજગારીનો દર જાન્યુઆરી-માર્ચ 2024 દરમિયાન ઘટીને 6.7 ટકા થયો હતો જે ગયા વર્ષના સમાન…

મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનીઓએ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, નેપાળી, ઉત્તરપ્રદેશ અને દક્ષિણના રાજ્યના ગુજરાતમાં વસતા અને ગુજરાતમાં ફરવા આવેલ 1440 લોકોને મળીને ગુજરાત પ્રત્યેના વલણને લઈને સવાલ પૂછીને…