- જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના તંત્ર દ્વારા એર કુલર સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી
- “માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ” ફિલ્મએ ક્રાન્સ ફેસ્ટીવલમાં શ્રેષ્ઠ ફિલ્મ એવોર્ડ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું
- એફડીના વ્યાજદરમાં એસબીઆઈ સહિતની બેંકોએ કર્યો વધારો: વ્યાજ 9.1% સુધી મળી શકશે
- રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તરીકે ડી.પી. દેસાઇ સાંજ સુધીમાં ચાર્જ સંભાળી લેશે
- મરચાં કાપ્યા પછી, હાથમાં થતી તીવ્ર બળતરાને આ રીતે શાંત કરો
- બંગાળની ખાડીમાં આટલા બધા તોફાનો બનવાના કારણો શું?
- શાકનો સ્વાદ બમણો કરવો છે તો ગ્રેવી બનાવતી વખતે આ વસ્તુઓનો ઉપયોગ કરો
- ડેન્ડ્રફથી છુટકારો મેળવવા, રૂટીનમાં કરો આ ફેરફારો
Browsing: rajkot
રાજયના શિક્ષણ બોર્ડમાં પ્રતિનિધિઓની સંખ્યામાં ઘટાડો ન કરવા મુખ્યમંત્રીને રજુઆત રાજયના શિક્ષણમાં સમાજની અને રાષ્ટ્રની જરુરીયાતોનું પ્રતિબિંબ ઝીલાય તે માટે રાજયના શિક્ષણ સાથે જોડાયેલા સવર્ગોનું પ્રતિનિધિત્વ…
ધરેણા બનાવવા આપેલું ૩૭૫ ગ્રામ સોનુ લઇ કારીગર ફરાર વેપારીએ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ: પોલીસે વધુ તપાસ હાથધરી સોની બજારના વી.રસિકલાલ જ્વેલર્સ વાળા વેપારી…
મુખ્યમંત્રી સહિતના મંત્રીમંડળના સભ્યો અને સિનિયર ધારાસભ્યો ગૃહમાં બેસશે, બાકીના ૭૯ ધારાસભ્યોને ગેલેરીમાં બેસવું પડશે : મુલાકાતીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ આજથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ…
રાજકોટ ડિવિઝન દ્વારા તાજેતરમાં શરૂ થયેલા અને ૩૦ સપ્ટેમ્બર સુધી ચાલનારા ‘સ્વચ્છતા પખવાડીયા’ અંતર્ગત સ્વચ્છતા સંબંધી વિવિધ ગતિવિધિઓનું લગાતાર આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજકોટ ડિવિઝનના…
ચાર એસપી હોમ આઇસોલેટ થયા : સંપર્કમાં આવેલા અધિકારીઓ, કર્મચારીઓ ક્વોરન્ટાઇન થયા કોરોના સામેની જંગમાં આરોગ્ય તંત્ર તેમજ પોલીસ તંત્ર જ ખરા અર્થમાં વોરિયર્સની ભૂમિકા ભજવી…
બે જીવિત કીડીખાવ સહિત ૧૦ કિલો માંસ સાથે એક પકડાયો જ્યારે બે નાસી છૂટ્યા જંગલી પ્રાણી કીડી ખાવ કે જે જંગલમાં જોવા મળે છે. નાના જીવ જંતુઓ…
વીજળીના શુલ્કમાં લાંબા સમય માટે ભાવબાંધણું કરવાની પોલિસીથી ખાનગી કંપનીઓ ચિંતામાં અગાઉ લોકડાઉનમાં મોટા વિજબિલથી વિજગ્રાહકોમાં મચેલા ઉહાપોહ બાદ સરકાર હવે વીજગ્રાહકોને ફાયદો કરાવવા કસી રહી…
મગફળીના પાથરા પલળી જતાં ખેડૂતોને પડયા ઉપર પાટુ જેવી સ્થિતિ: વળતર ચૂકવવા માંગ જસદણ વીછીંયા તાલુકામાં રાત્રીના વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થતાં ખેડૂતોના જીવન તાળવે…
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પૂજારીઓ અને કર્મકાંડી બ્રાહ્મણોનો સર્વે કરવા કલેકટરને પત્ર રૂપાણી સરકાર દ્વારા કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓ માટે સહાય પેકેજ જાહેર થાય…
હત્યા અને બળાત્કારના ગુનામાં સંડોવાયેલા વિકૃત શખ્સે દુષ્કર્મના ઇરાદે હત્યા કર્યાની કબુલાત શહેરના વાવડી વિસ્તારમાં આવેલા વૃંદાવન ગ્રીન સિટી સાઇટ પર મજુરી કામ કરતા શ્રમજીવી પરિવારની…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.