Browsing: rajkot

રહેવા-જમવાની વ્યવસ્થા નથી તેમના માટે સુવિધા ઉભી કરતા કલેકટર રેમ્યા મોહન કોરોનાવાયરસની મહામારી સંદર્ભે સંપૂર્ણપણે લોકડાઉન યેલ છે ત્યારે રાજકોટ જિલ્લામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અનુસાર સ્ળાંતર…

રાજકોટ પો. કમિશ્નરથી લઇ કોન્સ્ટેબલ સુધીના અધિકારી કર્મચારીઓના એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં અપાશે સમગ્ર વિશ્ર્વ કોરોના વાયરસની ફફડી રહ્યું છે. અને કોરેન્ટાઇન જાહેર થયેલાઓ…

દર્દીઓ ૧૦૮ની મદદથી સારવાર માટે સરળતાથી હોસ્પિટલ પહોંચી શકે પણ પરત ઘરે જવાની કોઈ સગવડ ન મળતા અહીં – તહીં ભટક્યા કરે છે કોરોના કોવિડ ૧૯…

આરોગ્યનો ફિલ્ડ સ્ટાફ હવે જે તે સ્થળ પરથી જ રિપોર્ટ રજુ કરી શકશે: મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલની જાહેરાત કોરોનાના સંક્રમણ પ્રસરતો અટકાવવા માટે લેવાઈ રહેલા વિવિધ…

યુવાનોએ કોઈ પણ નાતજાતનાં ભેદ વગર ૫૦૦થી વધુ પરિવારોને એક મહિનાનું રાશન આપી માનવતા મહેકાવી: હજુ પણ ગરીબોને મદદરૂપ થવાની નેમ દેશભરમાં કોરોના વાઈરસને પગલે લોકડાઉન…

હમ અંગ્રેજ કે જમાને કે જેલર નહિ હૈ સાવચેતીના પગલા રૂપે કેદીઓની મુલાકાત અને ટીફીન સેવા બંધ કરાઇ: જેલમાં ચાર બેરેકોને કોરેન્ટાઇન વોર્ડ બનાવ્યા: નવા આરોપીઓની…

કોરોના વાયરસના કઠીન સમયગાળા દરમિયાન ઘરમાં પુરાઈને વિવિધ પ્રવૃતિ કરવાની તક ઝડપી લેતા શહેરના મહાનુભાવો કોરોના વાયરસના સંક્રમણના કેસ ઉપર લગામ રાખવા માટે દેશભરમાં લોકડાઉનની સ્થિતિ…

ગ્રામ્યમાં જનરલ પ્રેકટીશ કરનાર ડોકટરો તથા સરકારી ડોકટરો પણ ‘પ્લેકસસ કનેકટ’ એપ્લીકેશનનો લાભ લઈ શકશે એપ્લીકેશન મારફતે દર્દીઓને શ્ર્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, તાવ સહિત અનેક…

રૂ.૧૧ લાખનો ચેક મુખ્યમંત્રી રાહતનિધિમાં અર્પણ: રૂ.૧૧ લાખની રાશનકિટ વિતરણ કરાશે રોગાતુર આપત્તિના સમયે દીન જનને વિશે દયાવાન થવાના ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં અપાયેલ આદેશ અનુસાર…

ચૈત્રી નવરાત્રી, હરિ કથા સત્સંગમાં પ્રવચન આપતા પૂ.બાપુ ચૈત્ર-નવરાત્રિના અનુષ્ઠાનના ત્રીજા દિવસે તેમજ રાષ્ટ્રનાં ૨૧ દિવસીય અનુષ્ઠાનના પણ ત્રીજા દિવસે, પૂજય બાપુએ એક અનુભૂત સુત્ર સાથે…